1. ભાષાને શું વળગે ભૂર,રણમાં જે જીતે તે શુર. - અખો
2. મને એ જોઇને હસવું હજારો વાર આવે છે,
પ્રભુ ! તારા બનાવેલા તને આજે બનાવે છે. - હરજી લવજી દામાણી
3. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, - કવિ કલાપી
4. યા હોમ કરીને પડો,ફતેહ છે આગે. - કવિ નર્મદ
5. અમને નાખો જિંદગીની આગમાં,
આગને પણ ફેરવીશું બાગમાં..... - શેખાદમ આબુવાલા
6. હેજી તારા આંગણીયે કોઈ આવે તો
એને આવકારો મીઠો આપજે રે...... - દુલા કાગ
7. ઉપરવાળી બેંક બેઠી છે આપની માલામાલ;
આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. - મકરંદ દવે
8. હું માનવી માનવ થાઉં તો ધણું. - સુન્દરમ્
9. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. - અરદેશર ખબરદાર
10. જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત અરુણું પ્રભાત. - કવિ નર્મદ
11. જ્યાં સુધી ગુજરાતી ભાષાને ને હું ઉચ્ચ સ્થાન પર નહી
મુકુ ત્યાં સુધી હું પાધડી નહીં બાંધુ. - પ્રેમાંનદ
12. ગુણવંતી ગુજરાત,અમારી ગુણવંતી ગુજરાત નમીએ
નમીએ માત,અમારી ગુણવંતી ગુજરાત. - કવિ અરદેશર ખબરદાર
13. મળતાં મળી ગઈ મોંધેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે. - ઉમાશંકર જોશી
14. ધન્હો ! ધન્ય જ પુણ્ય પ્રદેશ અમારો ગુણીયન ગુર્જર-દેશ - ન્હાનાલાલ
15. હા ! પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે,
પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. - કલાપી
16. જનનીની જોડ સખી ! નહિ જડે રે લોલ ! - કવિ બોટાદકર
17. રામ રાખે તેમ રહીએ,ઓધવજી રામ રાખે તેમ રહીએ.. - મીરાંબાઈ
18. જીવન અંજલી થાજો ! મારું જીવન અંજલી થાજો,
ભૂખ્યા કાજે ભોજન બનજો,તરસ્યાનું જળ થાજો. - કરસનદાસ માણેક
19. છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ !
સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ ! - ઝવેરચંદ મેધાણી
20. રે પંખીડા ! સુખથી ચણજો,ગીતવા કાઈ ગાજો,
શાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઊડો છો. - કવિ કલાપી
21. હતો હું સુતો પારણે પુત્ર નાનો રડું છેક તો રાખતું કોણ છાનો? - દલપતરામ
22. તુજ મહેફિલમાં સૌને નોતરજે જમને અશ્રુનો થાળ એકલો. - કવિ કલાપી
23. આવે છે મને યાદ દિવસરાત ખુદાની લાગે છે હવે જિંદગી
સોગાત ખુદાની. - બરકત વિરાણી
24. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના? - અમૃત ધાયલ
25. ત્રણ વાનાં મુજને મળ્યાં,હૈયું ,મસ્તક, હાથ;
બહુ આપી દીધું નાથ, જા,ચોથું નથી માગવું . - ઉમાશંકર જોશી
26. સિંહને શસ્ત્ર શાં ! અને વીરને મુત્યુ શાં ! - કવિ ન્હાનાલાલ
27. ભરત ભૂમિની ગુણવંતી લધુ પુણ્યવતી રસભૂમિ
સત્યાગ્રહની કર્મભૂમિતું,ઝઝૂમીએ જહાં ધૂમી જય ગાન
ગજવના માન ! તુજને વંદન જય ગુજરાત - બચુભાઈ રાવત
28. મંગલ મંદિર ખોલો ! દયામય મંગલ મંદિર ખોલો ! - નરસિંહરાવ દિવેટિયા
29. બનાવટની મધુરતામાં કટુતા પારખી જાશું
નિખાલસ પ્રેમથી પારો જગત,તો ઝેર પી જાશું. - ગની દહીંવાલા
30. વ્યક્તિ મટી બનું હું વિશ્વમાનવી. - ઉમાશંકર જોશી
31. મારા નયણામાંની આળસ રે ન નીરખ્યા હરિને જરી
એક મટકુ ન માંડ્યું રે,ન ઠરિયા ઝાંખી કરી. - ન્હાનાલાલ
32. સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે,સૌદર્ય પામવા
માટે સુંદર બનવું પડે. - કલાપી
33. વૈષ્ણવજન તો તેને રે કહીએ...... - નરસિંહ મહેતા
34. એક મુરખને એવી ટેવ,પત્થર એટલા પૂજે દેવ.... - અખો
35. હરિનો માર્ગ છે શૂરાનો,નહીં કાયરનું કામ જો ને . - પ્રીતમ
36. શ્યામ રંગ સમીપે ન જાઉં, - દયારામ
37. મેરૂ રે ડગેને જેનાં મનના ડગે.... - ગંગાસતી
38. વ્રજ વહાલું રે,વૈકુંઠ નહીં આવું, - દયારામ
39. અંધેરી નગરી ને ગંડુ રાજા.... - દલપતરામ
40. આ વાધને કરૂણ ગાન વિશેષ ભાવે... - નરસિંહરાવ દિવેટિયા
41. નિશાન ચૂફ માફ નહી નીચું નિશાન.. - બ.ક.ઠાકર
42. મને એ સમજાતું નથી કે આવું શાને થાય છે.- કરસનદાસ માણેક
43. માનવી ભૂંડો નથી,ભૂખ ભૂંડી છે, - પન્નાલાલ પટેલ
44. ઈંધના વીણવા ગઈતી મોરી સહિયર, - રાજેન્દ્ર શાહ
45. પાન લીલુ જોયું ને તમે યાદ આવ્યા,જાણે મોસમનો
પહેલો વરસાદ ઝીલ્યો રામ,એક તરણું કોળ્યું ને તને
યાદ આવ્યા, - હરીન્દ્ર દવે
46. મારી આંખે કંકુના સૂરજ આથમ્યા... - રાવજી પટેલ
47. ઉંબરે ઉભી સાંભળું રે બોલ વાલમ... - મણિલાલ દેસાઈ
48. શોધતો હતો ફૂલને ફોરમ શોધવી હતી.. - ચંદ્રકાન્ત શેઠ
▪ભવાઈના પિતા :- અસાઈત ઠાકર
▪ભવાઈની શરુઆત કરાવનાર :- અસાઈત ઠાકર
▪અસાઈત ઠાકરનું ગામ :- સિધ્ધપુર
▪અસાઈત ઠાકરે લખેલા વેશ :-360
▪ભવાઈનો સૌથી જૂનો વેશ :-રામદેવપીરનો વેશ
▪અસાઈતનાં વંશજોની ઓળખ :- તરગાળા
▪ભવાઈનો અર્થ :- ભવની વહી એટલે ભવની કથા, જિંદગીની કથા
▪ભવાઈ માતાજીનો મહાપ્રસાદ :- ઊમિયા માતાજીનો
▪ભવાઈનું મુખ્ય વાજિંત્ર :- ભૂંગળ
▪ભવાઈના પાત્રો :-ખેલૈયા
▪ભવાઈના મુખ્ય પાત્રો :- રંગલો - રંગલી
▪ભવાઈમાં ભાંણ અને ભાણિકા જેવો વેશ કરનારા:- ભાંડ કહેવાયા
▪ભવાઈમાં વેશ શિખવનાર :- વેશગોર
▪ભવાઈમાં ત્રણ પુરુષ વેશ ભજવે તે :- મૂછબંધ કહેવાય
▪ભવાઈમાં ત્રણ સ્ત્રી વેશ ભજવે તે :-કાંચળિયા
▪ભવાઈમાં ડગલાને કહેવાય :- વિદૂષક
▪અસાઈત ઠાકરનો સમયગાળો :-દિલ્હી સલ્તનત
▪અસાઈત ઠાકરનો સમયગાળો :-14 મી સદી
આખ્યાન ના પિતા - ભાલણ
આખ્યાન શિરોમણી - પ્રેમાનંદ
માનવીની ભવાઈ - પન્નાલાલ પટેલ
માનવીનો માળો -પુષ્કર ચંદરવાકર
લીલુંડી ધરતી -ચુંનીલાલ મડીંયા
લીલુંડા લેજો - પુષ્કર ચંદરવાકર
બેકાર - ઈબ્રાહીમ પટેલ
બેફામ - બરકતઅલી વિરાણી
મસ્ત - બાલશંકર ઉલ્લાસરામ કંથારિયા
મસ્ત કવિ - ત્રિભુવન ભટ્ટ
બારી બહાર -પ્રહલાદ પારેખ
ઉઘાડી બારી - ઉમાશંકર જોશી.
ગતિ અને ધ્વનિ - જયન્તં ખત્રી
ધ્વનિ -રાજેન્દ્ર શાહ..
ઝેર તો પીધા જાણી જાણી (કૃતિ) - મનુભાઈ પંચોલી
ઝેર તો પીધા જાણી જાણી (પંક્તિ ) - મીરા બાઈ
વસંત વિજય - ખંડ કાવ્ય - મણીશંકર રત્નજી ભટ્ટ
વસંત વિલાસ - ૠતુ કાવ્ય
ગુજરાત નો ઈતિહાસ આપનાર - પ્રાણલાલ એદલજી ડોસા
અમદાવાદ નો ઈતિહાસ આપનાર - મગનલાલ વખતચંદ શેઠ
ગુલાબ - નગીનદાસ મારફતીયા.
પીળું ગુલાબ અને હુ - લાભશંકર ઠાકર..
સિંહાસન બત્રીસી,નંદબત્રીસી- શામળ
જ્ઞાનબત્રીસી- ધીરો.
શિવમ્ સુંદરમ્ - હિંમતલાલ પટેલ
સુંદરમ્ - ત્રિભુવન દાસ લુહાર
સત્યમ્ - શાંતિલાલ શાહ
બારી બહારના કવિ તો પ્રહલાદ પારેખ જ આવે પરંતુ બારી ઉઘાડી રહી ગઈ એમા શિવકુમાર જોશી આવે.
મહાનુભાવોના ઉપનામ
ગાંધીજી-રાષ્ટ્રપિતા, બાપુ, સાબરમતીના સંત
સરદાર વલ્લભભાઈ પટેલ-સરદાર, લોખંડીપુરુષ, ભારતના બિસ્માર્ક
મોહંમદ બેગડો-ગુજરાતનો અકબર
ડૉ ચંદુલાલ દેસાઈ- છોટે સરદાર
જમશેદજી તાતા-ભારતીય ઉદ્યોગ ના પિતામહ
વર્ગીસ કુરિયન-શવેતક્રાંતિના જનક
ડૉ. હોમી ભાભા-અણુશક્તિના પિતામહ
જામ રણજીતસિંહજી-કરિકેટનો જાદુગર
પુષ્પાબહેન મહેતા-મહિલા વિકાસ પ્રવૃત્તિના મશાલચી
ગણેશ વાસુદેવ માવળંકર-ભારતની સંસદ ના પિતા
કુમારપાળ -ગજરાતનો અશોક
ગિજુભાઈ બધેકા-બાળકોની મુછાળી મા
શ્રીમદ રાજચંદ્ર- સાક્ષાત સરસ્વતી
નરસિંહ મહેતા-આદિ કવિ
મીરાબાઈ-દાસી જનમ જનમની
અખો -જઞાન નો વડલો
નર્મદ-નિર્ભય પત્રકાર યુગવિધાયક સર્જક
ઝવેરચંદ મેઘાણી-રાષ્ટ્રીય શાયર કસુંબીના રંગનો ગાયક
પ્રેમાનંદ -મહાકવિ
ઉમાશંકર જોશી-વિશ્વશાંતિનો કવિ
પન્નાલાલ પટેલ -સાહિત્યજગતનો ચમત્કાર
ન્હાનાલાલ -કવિવર
કલાપી-સરતાની વાડીનો મીઠો મોરલો
ગોવર્ધનરામ ત્રિપાઠી-પડિતયુગના પુરોધા
આનંદશંકર ધ્રુવ-પરબધ્ધ જ્ઞાનમૂર્તિ
ચુનીલાલ આશારામ ભગત-પજ્ય મોટા
રવિશંકર રાવળ-કલાગુરુ
રવિશંકર મહારાજ -કળિયુગના રૂષી મૂકસેવક
નરસિંહરાવ દિવેટિયા -સાહિત્ય દિવાકર
મોહનલાલ પંડ્યા-ડગળીચોર
ઈન્દુલાલ યાજ્ઞિક-અમીર શહેરના ગરીબ ફકીર
મોતીભાઈ અમીન -ચરોતરનું મોતી
રણજિતરામ વાવાભાઇ મહેતા -ગજરાતની અસ્મિતાના આદ્ય પ્રવર્તક
હેમચંદ્રાચાર્ય -કલિકાલ સર્વજ્ઞ
અખંડાનંદ -જઞાનની પરબ
કસ્તુરભાઈ લાલભાઈ- શીલભદ્ર ,શ્રેષ્ઠી
પંડિત સુખલાલજી-પરજ્ઞાચક્ષુ પ્રકાંડપંડિત
ફર્દુનજી મર્જબાન -ગજરાતની પત્રકારત્વનો આદિપુરુષ
એલેકઝાન્ડર ફાર્બસ-લોકાભિમુખ રાજપુરુષ
જમશેદજી જીજીભાઈ-હિન્દના હાતિમતાઈ
નરસિંહ મહેતા= આદિ કવિ
મીરાબાઈ=દાસી જનમ જનમની
અખો=જ્ઞાન નો વડલો
નર્મદ=નિર્ભય પત્રકાર યુગવિધાયક સર્જક
ઝવેરચંદ મેઘાણી=રાષ્ટ્રીય શાયર કસુંબીના રંગનો ગાયક
પ્રેમાનંદ=મહાકવિ
ઉમાશંકર જોશી=વિશ્વશાંતિનો કવિ
પન્નાલાલ પટેલ=સાહિત્યજગતનો ચમત્કાર
ન્હાનાલાલ=કવિવર
કલાપી=સૂરતાની વાડીનો મીઠો મોરલો
ગોવર્ધનરામ ત્રિપાઠી=પંડિતયુગના પુરોધા
આનંદશંકર ધ્રુવ=પ્રબધ્ધ જ્ઞાનમૂર્તિ
ચુનીલાલ આશારામ ભગત=પૂજ્ય મોટા
રવિશંકર રાવળ=કલાગુરુ
રવિશંકર મહારાજ=કળિયુગના રૂષી, મૂકસેવક
નરસિંહરાવ દિવેટિયા=સાહિત્ય દિવાકર
મોહનલાલ પંડ્યા=ડુંગળીચોર
ઈન્દુલાલ યાજ્ઞિક=અમીર શહેરના ગરીબ ફકીર
મોતીભાઈ અમીન=ચરોતરનું મોતી
સરદાર વલ્લભભાઈ પટેલ=સરદાર, લોખંડીપુરુષ, ભારતના બિસ્માર્ક
મોહંમદ બેગડો=ગુજરાતનો અકબર
ડૉ. ચંદુલાલ દેસાઈ=છોટે સરદાર
જમશેદજી તાતા=ભારતીય ઉદ્યોગ ના પિતામહ
વર્ગીસ કુરિયન=શ્વેતક્રાંતિના જનક
ડૉ. હોમી ભાભા=અણુશક્તિના પિતામહ
કુમારપાળ=ગુજરાતનો અશોક
ગિજુભાઈ બધેકા=બાળકોની મુછાળી મા
શ્રીમદ રાજચંદ્ર=સાક્ષાત સરસ્વતી
કૉનું શું વખણાય ?
મીરા બાઈ - પદો
નરસિંહ મહેતા - પ્રભાતિયા
દામોદર બોટાદકર- રસો
કવિ ધીરો - કાફી
ભોજા ભગત - ચાબખા
નાન્હાલાલ- ડોલનશૈલી, ઊર્મિકાવ્ય
અખો - છપ્પા
શામળ - છપ્પા,પદ્યવાર્તા
બળવંતરાય ઠાકોર- સોનેટ
વલ્લભ ભટ્ટ - ગરબા
દયારામ - ગરબી
કવિ કાન્ત-ખંડ કાવ્ય
કલાપી- ખંડ કાવ્ય [કેકારો]
પ્રેમાનંદ -આખ્યાન
ભાલણ - આખ્ચાનનાં પિતા
ઝવેરચંદ મેઘાણી - લોકસાહિત્ય
ધૂમકેતુ - નવલિકા [ટૂંકીવાર્તા]
ગિજુભાઇ બધેકા - બાળ સાહિત્ય
નર્મદ - ગદ્ય
જ્યોતીન્દ્રે દવે - હાસ્ય સાહિત્ય
પિંગળશી ગઢવી - લોકવાર્તા
કાલેલકર - નિબંધ,પદ્ય નાટક
ગુણવંતરાય આચાર્ય - દરિયાઈ નવલકથા
અમૃત ઘાયલ - ગઝલ
નરસિંહરાવ દિવેટિયા -એકાંકી
અસાઇત ઠાકર - ભવાઈ
મહાદેવભાઇ દેસાઈ - ડાયરી સાહિત્ય
ક.મા મુનશી - ઐતિહાસિક નવલકથા
મોહન પટેલ - લઘુક્થા
(૧) ‘કંઠે ભુજાઓ રોપવી’ આ રૂઢિપ્રયોગ નો અર્થ...
(A) અંગત વાત જાણવા ન દેવી
(B) વેદના થી રડવા જેવું થઈ જવું
(C) પોતાની વાત પ્રત્યે અડગ રહેવું
(D) ભાવભીનું સ્વાગત કરવું ✔
(૨) ઘૂમટો તણેલી સ્ત્રી શબ્દસમુહ માટે એક શબ્દ...
(A) સરંગટ ✔
(B) નવોઢા
(C) શિરમોર
(D) લાજીતા
(૩) ‘નિર્મળ ગુજરાત કોને ન ગમે’ આ વાક્ય માં ‘નિર્મળ’ શબ્દ ને વ્યાકરણ ની પરિભાષા માં શુ કહેશો ?
(A) સર્વનામ
(B) કૃદંત
(C) વિશેષણ
(D) સંજ્ઞા
(૪) છન્દ ઓળખવો :
“સોટીને શિક્ષકો કેરા, શાળા માંહે સમાગમે, વિદ્યાને વેદના બે મેં, એક સાથે જ મેળવ્યા”
(A) મંદાક્રાંતા
(B) અનુષ્ટુપ ✔
(C) દોહરો
(D) મનહર
(૫) ‘હલકા તો પરેવાની પાંખથી, મહાદેવથી યે મોટાજી’ - આ પંક્તિ માં અલંકાર કયો છે ?
(A) ઉતપ્રેક્ષા
(B) યમક
(C) વ્યતિરેક ✔
(D) અનન્વય
(૬) ‘બેવટો’ - આ શબ્દ કોના માટે વાપરી શકાય ?
(A) બે વ્યક્તિ માટે
(B) અતિશય વટ માટે
(C) દેશવટો આપીએ ત્યારે
(D) બે નદી ના સંગમ માટે ✔
(૭) ‘અચ્છેર’ શબ્દ ની સંધિ છૂટી પાડો ?
(A) અદ + શેર
(B) અધઃ + શેર ✔
(C) અધ + શેર
(D) અદ્ય + શેર
(૮) ઉચ્ચાર ની રીતે જુદો પડતો મૂળાક્ષર કયો છે ?
(A) ચ
(B) છ
(C) ગ ✔
(D) જ
(૯) શબ્દકોશ ના ક્રમ માં છેલ્લે કયો શબ્દ આવશે ?
(A) ઝરમર ✔
(B) અંજની
(C) જ્ઞાન
(D) જગન્નાથ
(૧૦) ગજલ સાથે સબંધ ન ધરાવતો શબ્દ કયો છે ?
(A) ઉથલો
(B) રદીફ
(C) શેર
(D) મત્લા ✔
(૧૧) ‘ઠરેલ’ શબ્દ નો વિરોધી શબ્દ જણાવો.
(A) વાણો
(B) ઉછાંછળૂ ✔
(C) અદ્વૈત
(D) છૂટ
(૧૨) ‘સંદેશ’ વર્તમાનપત્ર ના તંત્રી કોણ છે ?
(A) શ્રેયાશ શાહ
(B) યશવંત શાહ
(C) ફાલ્ગુનભાઈ પટેલ ✔
(D) ભુપત વડોદરિયા
(૧૩) ....... માં રહેવા થી સુખ મળે એવું ક્યાં છે ? - યોગ્ય શબ્દ મુકો.
(A) પ્રસાદ
(B) પ્રાસાદ ✔
(C) કુટિયા
(D) નગરી
(૧૪) નીચેના માંથી કઈ જોડણી ખોટી છે ?
(A) સરઘસ
(B) સૂનમુન ✔
(C) તિમિર
(D) વિજળી
(૧૫) રણમલ છન્દ ના રચયિતા નું નામ શું છે?
(A) શાલીભદ્ર સુરી
(B) વિનયચંદ્ર
(C) જિન સુરી
(D) શ્રીધર વ્યાસ ✔
(૧૬) આતો ભગવાનની લીલા છે - વિભક્તિ ઓળખાવો.
(A) સંપ્રદાન વિભક્તિ
(B) સબંધ વિભક્તિ ✔
(C) અપાદાન વિભક્તિ
(D) અધિકરણ વિભક્તિ
(૧૭) જેનું એક પણ બાળક મરી ન ગયું હોય તેવી સ્ત્રી - માટે નો સમાસિક શબ્દ જણાવો.
(A) અવિકારી
(B) અખોવાન ✔
(C) અખંડ સૌભાગ્યવતી
(D) અન્નપૂર્ણા
(૧૮) ‘અનભે’ શબ્દ નું શિષ્ટ રૂપ આપો.
(A) ભયભીત
(B) આકાશ
(C) નિર્ભય ✔
(D) વાદળ
(૧૯) મને પણ રાત્રે નીંદ નથી આવતી. - નિપાત ઓળખો
(A) નથી
(B) પણ ✔
(C) રાત્રે
(D) નિંદ
(૨૦) નીચે માંથી કયો એક રૂઢિપ્રયોગ છે ?
(A) ઉતર્યો અમલ કોડી નો
(B) એક પંથ ને દો કાજ
(C) એક હાથે તાળી ન પડે
(D) ડાગળી ચાસકી જવી ✔
(૨૧) ‘મ સ જ સ ત ત ગા’ ગણ બંધારણ કયાં શબ્દ નું છે ?
(A) મંદાક્રાંતા
(B) શાર્દુલવિક્રિડીત ✔
(C) વસંતતિલકા
(D) સગધરા
(૨૨) નીચેના પૈકી કયો છન્દ અક્ષરમેળ છન્દ છે ?
(A) દોહરો
(B) હરિગીત
(C) ચોપાઈ
(D) અનુષ્ટુપ ✔
(૨૩) ‘શર’ શબ્દ નો અર્થ જણાવો.
(A) શૂરાતન
(B) સરોવર
(C) બાણ ✔
(D) માથું
(૨૪) નીચેના પૈકી કયાં શબ્દ ની જોડણી બંને રીતે માન્ય નથી ?
(A) ભાવિ - ભાવી ✔
(B) કવીન્દ્ર - કવિન્દ્ર
(C) કુટીર - કુટિર
(D) રાષ્ટ્રિય - રાષ્ટ્રીય
(૨૫) ગુજરાતી ભાષા નો પ્રથમ શબ્દકોશ....
(A) નવો કોશ
(B) નર્મ કોશ ✔
(C) સાર્થ કોશ
(D)ભાગવત ગોમંડળ
2. મને એ જોઇને હસવું હજારો વાર આવે છે,
પ્રભુ ! તારા બનાવેલા તને આજે બનાવે છે. - હરજી લવજી દામાણી
3. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, - કવિ કલાપી
4. યા હોમ કરીને પડો,ફતેહ છે આગે. - કવિ નર્મદ
5. અમને નાખો જિંદગીની આગમાં,
આગને પણ ફેરવીશું બાગમાં..... - શેખાદમ આબુવાલા
6. હેજી તારા આંગણીયે કોઈ આવે તો
એને આવકારો મીઠો આપજે રે...... - દુલા કાગ
7. ઉપરવાળી બેંક બેઠી છે આપની માલામાલ;
આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. - મકરંદ દવે
8. હું માનવી માનવ થાઉં તો ધણું. - સુન્દરમ્
9. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. - અરદેશર ખબરદાર
10. જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત અરુણું પ્રભાત. - કવિ નર્મદ
11. જ્યાં સુધી ગુજરાતી ભાષાને ને હું ઉચ્ચ સ્થાન પર નહી
મુકુ ત્યાં સુધી હું પાધડી નહીં બાંધુ. - પ્રેમાંનદ
12. ગુણવંતી ગુજરાત,અમારી ગુણવંતી ગુજરાત નમીએ
નમીએ માત,અમારી ગુણવંતી ગુજરાત. - કવિ અરદેશર ખબરદાર
13. મળતાં મળી ગઈ મોંધેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે. - ઉમાશંકર જોશી
14. ધન્હો ! ધન્ય જ પુણ્ય પ્રદેશ અમારો ગુણીયન ગુર્જર-દેશ - ન્હાનાલાલ
15. હા ! પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે,
પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. - કલાપી
16. જનનીની જોડ સખી ! નહિ જડે રે લોલ ! - કવિ બોટાદકર
17. રામ રાખે તેમ રહીએ,ઓધવજી રામ રાખે તેમ રહીએ.. - મીરાંબાઈ
18. જીવન અંજલી થાજો ! મારું જીવન અંજલી થાજો,
ભૂખ્યા કાજે ભોજન બનજો,તરસ્યાનું જળ થાજો. - કરસનદાસ માણેક
19. છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ !
સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ ! - ઝવેરચંદ મેધાણી
20. રે પંખીડા ! સુખથી ચણજો,ગીતવા કાઈ ગાજો,
શાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઊડો છો. - કવિ કલાપી
21. હતો હું સુતો પારણે પુત્ર નાનો રડું છેક તો રાખતું કોણ છાનો? - દલપતરામ
22. તુજ મહેફિલમાં સૌને નોતરજે જમને અશ્રુનો થાળ એકલો. - કવિ કલાપી
23. આવે છે મને યાદ દિવસરાત ખુદાની લાગે છે હવે જિંદગી
સોગાત ખુદાની. - બરકત વિરાણી
24. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના? - અમૃત ધાયલ
25. ત્રણ વાનાં મુજને મળ્યાં,હૈયું ,મસ્તક, હાથ;
બહુ આપી દીધું નાથ, જા,ચોથું નથી માગવું . - ઉમાશંકર જોશી
26. સિંહને શસ્ત્ર શાં ! અને વીરને મુત્યુ શાં ! - કવિ ન્હાનાલાલ
27. ભરત ભૂમિની ગુણવંતી લધુ પુણ્યવતી રસભૂમિ
સત્યાગ્રહની કર્મભૂમિતું,ઝઝૂમીએ જહાં ધૂમી જય ગાન
ગજવના માન ! તુજને વંદન જય ગુજરાત - બચુભાઈ રાવત
28. મંગલ મંદિર ખોલો ! દયામય મંગલ મંદિર ખોલો ! - નરસિંહરાવ દિવેટિયા
29. બનાવટની મધુરતામાં કટુતા પારખી જાશું
નિખાલસ પ્રેમથી પારો જગત,તો ઝેર પી જાશું. - ગની દહીંવાલા
30. વ્યક્તિ મટી બનું હું વિશ્વમાનવી. - ઉમાશંકર જોશી
31. મારા નયણામાંની આળસ રે ન નીરખ્યા હરિને જરી
એક મટકુ ન માંડ્યું રે,ન ઠરિયા ઝાંખી કરી. - ન્હાનાલાલ
32. સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે,સૌદર્ય પામવા
માટે સુંદર બનવું પડે. - કલાપી
33. વૈષ્ણવજન તો તેને રે કહીએ...... - નરસિંહ મહેતા
34. એક મુરખને એવી ટેવ,પત્થર એટલા પૂજે દેવ.... - અખો
35. હરિનો માર્ગ છે શૂરાનો,નહીં કાયરનું કામ જો ને . - પ્રીતમ
36. શ્યામ રંગ સમીપે ન જાઉં, - દયારામ
37. મેરૂ રે ડગેને જેનાં મનના ડગે.... - ગંગાસતી
38. વ્રજ વહાલું રે,વૈકુંઠ નહીં આવું, - દયારામ
39. અંધેરી નગરી ને ગંડુ રાજા.... - દલપતરામ
40. આ વાધને કરૂણ ગાન વિશેષ ભાવે... - નરસિંહરાવ દિવેટિયા
41. નિશાન ચૂફ માફ નહી નીચું નિશાન.. - બ.ક.ઠાકર
42. મને એ સમજાતું નથી કે આવું શાને થાય છે.- કરસનદાસ માણેક
43. માનવી ભૂંડો નથી,ભૂખ ભૂંડી છે, - પન્નાલાલ પટેલ
44. ઈંધના વીણવા ગઈતી મોરી સહિયર, - રાજેન્દ્ર શાહ
45. પાન લીલુ જોયું ને તમે યાદ આવ્યા,જાણે મોસમનો
પહેલો વરસાદ ઝીલ્યો રામ,એક તરણું કોળ્યું ને તને
યાદ આવ્યા, - હરીન્દ્ર દવે
46. મારી આંખે કંકુના સૂરજ આથમ્યા... - રાવજી પટેલ
47. ઉંબરે ઉભી સાંભળું રે બોલ વાલમ... - મણિલાલ દેસાઈ
48. શોધતો હતો ફૂલને ફોરમ શોધવી હતી.. - ચંદ્રકાન્ત શેઠ
▪ભવાઈના પિતા :- અસાઈત ઠાકર
▪ભવાઈની શરુઆત કરાવનાર :- અસાઈત ઠાકર
▪અસાઈત ઠાકરનું ગામ :- સિધ્ધપુર
▪અસાઈત ઠાકરે લખેલા વેશ :-360
▪ભવાઈનો સૌથી જૂનો વેશ :-રામદેવપીરનો વેશ
▪અસાઈતનાં વંશજોની ઓળખ :- તરગાળા
▪ભવાઈનો અર્થ :- ભવની વહી એટલે ભવની કથા, જિંદગીની કથા
▪ભવાઈ માતાજીનો મહાપ્રસાદ :- ઊમિયા માતાજીનો
▪ભવાઈનું મુખ્ય વાજિંત્ર :- ભૂંગળ
▪ભવાઈના પાત્રો :-ખેલૈયા
▪ભવાઈના મુખ્ય પાત્રો :- રંગલો - રંગલી
▪ભવાઈમાં ભાંણ અને ભાણિકા જેવો વેશ કરનારા:- ભાંડ કહેવાયા
▪ભવાઈમાં વેશ શિખવનાર :- વેશગોર
▪ભવાઈમાં ત્રણ પુરુષ વેશ ભજવે તે :- મૂછબંધ કહેવાય
▪ભવાઈમાં ત્રણ સ્ત્રી વેશ ભજવે તે :-કાંચળિયા
▪ભવાઈમાં ડગલાને કહેવાય :- વિદૂષક
▪અસાઈત ઠાકરનો સમયગાળો :-દિલ્હી સલ્તનત
▪અસાઈત ઠાકરનો સમયગાળો :-14 મી સદી
આખ્યાન ના પિતા - ભાલણ
આખ્યાન શિરોમણી - પ્રેમાનંદ
માનવીની ભવાઈ - પન્નાલાલ પટેલ
માનવીનો માળો -પુષ્કર ચંદરવાકર
લીલુંડી ધરતી -ચુંનીલાલ મડીંયા
લીલુંડા લેજો - પુષ્કર ચંદરવાકર
બેકાર - ઈબ્રાહીમ પટેલ
બેફામ - બરકતઅલી વિરાણી
મસ્ત - બાલશંકર ઉલ્લાસરામ કંથારિયા
મસ્ત કવિ - ત્રિભુવન ભટ્ટ
બારી બહાર -પ્રહલાદ પારેખ
ઉઘાડી બારી - ઉમાશંકર જોશી.
ગતિ અને ધ્વનિ - જયન્તં ખત્રી
ધ્વનિ -રાજેન્દ્ર શાહ..
ઝેર તો પીધા જાણી જાણી (કૃતિ) - મનુભાઈ પંચોલી
ઝેર તો પીધા જાણી જાણી (પંક્તિ ) - મીરા બાઈ
વસંત વિજય - ખંડ કાવ્ય - મણીશંકર રત્નજી ભટ્ટ
વસંત વિલાસ - ૠતુ કાવ્ય
ગુજરાત નો ઈતિહાસ આપનાર - પ્રાણલાલ એદલજી ડોસા
અમદાવાદ નો ઈતિહાસ આપનાર - મગનલાલ વખતચંદ શેઠ
ગુલાબ - નગીનદાસ મારફતીયા.
પીળું ગુલાબ અને હુ - લાભશંકર ઠાકર..
સિંહાસન બત્રીસી,નંદબત્રીસી- શામળ
જ્ઞાનબત્રીસી- ધીરો.
શિવમ્ સુંદરમ્ - હિંમતલાલ પટેલ
સુંદરમ્ - ત્રિભુવન દાસ લુહાર
સત્યમ્ - શાંતિલાલ શાહ
બારી બહારના કવિ તો પ્રહલાદ પારેખ જ આવે પરંતુ બારી ઉઘાડી રહી ગઈ એમા શિવકુમાર જોશી આવે.
મહાનુભાવોના ઉપનામ
ગાંધીજી-રાષ્ટ્રપિતા, બાપુ, સાબરમતીના સંત
સરદાર વલ્લભભાઈ પટેલ-સરદાર, લોખંડીપુરુષ, ભારતના બિસ્માર્ક
મોહંમદ બેગડો-ગુજરાતનો અકબર
ડૉ ચંદુલાલ દેસાઈ- છોટે સરદાર
જમશેદજી તાતા-ભારતીય ઉદ્યોગ ના પિતામહ
વર્ગીસ કુરિયન-શવેતક્રાંતિના જનક
ડૉ. હોમી ભાભા-અણુશક્તિના પિતામહ
જામ રણજીતસિંહજી-કરિકેટનો જાદુગર
પુષ્પાબહેન મહેતા-મહિલા વિકાસ પ્રવૃત્તિના મશાલચી
ગણેશ વાસુદેવ માવળંકર-ભારતની સંસદ ના પિતા
કુમારપાળ -ગજરાતનો અશોક
ગિજુભાઈ બધેકા-બાળકોની મુછાળી મા
શ્રીમદ રાજચંદ્ર- સાક્ષાત સરસ્વતી
નરસિંહ મહેતા-આદિ કવિ
મીરાબાઈ-દાસી જનમ જનમની
અખો -જઞાન નો વડલો
નર્મદ-નિર્ભય પત્રકાર યુગવિધાયક સર્જક
ઝવેરચંદ મેઘાણી-રાષ્ટ્રીય શાયર કસુંબીના રંગનો ગાયક
પ્રેમાનંદ -મહાકવિ
ઉમાશંકર જોશી-વિશ્વશાંતિનો કવિ
પન્નાલાલ પટેલ -સાહિત્યજગતનો ચમત્કાર
ન્હાનાલાલ -કવિવર
કલાપી-સરતાની વાડીનો મીઠો મોરલો
ગોવર્ધનરામ ત્રિપાઠી-પડિતયુગના પુરોધા
આનંદશંકર ધ્રુવ-પરબધ્ધ જ્ઞાનમૂર્તિ
ચુનીલાલ આશારામ ભગત-પજ્ય મોટા
રવિશંકર રાવળ-કલાગુરુ
રવિશંકર મહારાજ -કળિયુગના રૂષી મૂકસેવક
નરસિંહરાવ દિવેટિયા -સાહિત્ય દિવાકર
મોહનલાલ પંડ્યા-ડગળીચોર
ઈન્દુલાલ યાજ્ઞિક-અમીર શહેરના ગરીબ ફકીર
મોતીભાઈ અમીન -ચરોતરનું મોતી
રણજિતરામ વાવાભાઇ મહેતા -ગજરાતની અસ્મિતાના આદ્ય પ્રવર્તક
હેમચંદ્રાચાર્ય -કલિકાલ સર્વજ્ઞ
અખંડાનંદ -જઞાનની પરબ
કસ્તુરભાઈ લાલભાઈ- શીલભદ્ર ,શ્રેષ્ઠી
પંડિત સુખલાલજી-પરજ્ઞાચક્ષુ પ્રકાંડપંડિત
ફર્દુનજી મર્જબાન -ગજરાતની પત્રકારત્વનો આદિપુરુષ
એલેકઝાન્ડર ફાર્બસ-લોકાભિમુખ રાજપુરુષ
જમશેદજી જીજીભાઈ-હિન્દના હાતિમતાઈ
નરસિંહ મહેતા= આદિ કવિ
મીરાબાઈ=દાસી જનમ જનમની
અખો=જ્ઞાન નો વડલો
નર્મદ=નિર્ભય પત્રકાર યુગવિધાયક સર્જક
ઝવેરચંદ મેઘાણી=રાષ્ટ્રીય શાયર કસુંબીના રંગનો ગાયક
પ્રેમાનંદ=મહાકવિ
ઉમાશંકર જોશી=વિશ્વશાંતિનો કવિ
પન્નાલાલ પટેલ=સાહિત્યજગતનો ચમત્કાર
ન્હાનાલાલ=કવિવર
કલાપી=સૂરતાની વાડીનો મીઠો મોરલો
ગોવર્ધનરામ ત્રિપાઠી=પંડિતયુગના પુરોધા
આનંદશંકર ધ્રુવ=પ્રબધ્ધ જ્ઞાનમૂર્તિ
ચુનીલાલ આશારામ ભગત=પૂજ્ય મોટા
રવિશંકર રાવળ=કલાગુરુ
રવિશંકર મહારાજ=કળિયુગના રૂષી, મૂકસેવક
નરસિંહરાવ દિવેટિયા=સાહિત્ય દિવાકર
મોહનલાલ પંડ્યા=ડુંગળીચોર
ઈન્દુલાલ યાજ્ઞિક=અમીર શહેરના ગરીબ ફકીર
મોતીભાઈ અમીન=ચરોતરનું મોતી
સરદાર વલ્લભભાઈ પટેલ=સરદાર, લોખંડીપુરુષ, ભારતના બિસ્માર્ક
મોહંમદ બેગડો=ગુજરાતનો અકબર
ડૉ. ચંદુલાલ દેસાઈ=છોટે સરદાર
જમશેદજી તાતા=ભારતીય ઉદ્યોગ ના પિતામહ
વર્ગીસ કુરિયન=શ્વેતક્રાંતિના જનક
ડૉ. હોમી ભાભા=અણુશક્તિના પિતામહ
કુમારપાળ=ગુજરાતનો અશોક
ગિજુભાઈ બધેકા=બાળકોની મુછાળી મા
શ્રીમદ રાજચંદ્ર=સાક્ષાત સરસ્વતી
કૉનું શું વખણાય ?
મીરા બાઈ - પદો
નરસિંહ મહેતા - પ્રભાતિયા
દામોદર બોટાદકર- રસો
કવિ ધીરો - કાફી
ભોજા ભગત - ચાબખા
નાન્હાલાલ- ડોલનશૈલી, ઊર્મિકાવ્ય
અખો - છપ્પા
શામળ - છપ્પા,પદ્યવાર્તા
બળવંતરાય ઠાકોર- સોનેટ
વલ્લભ ભટ્ટ - ગરબા
દયારામ - ગરબી
કવિ કાન્ત-ખંડ કાવ્ય
કલાપી- ખંડ કાવ્ય [કેકારો]
પ્રેમાનંદ -આખ્યાન
ભાલણ - આખ્ચાનનાં પિતા
ઝવેરચંદ મેઘાણી - લોકસાહિત્ય
ધૂમકેતુ - નવલિકા [ટૂંકીવાર્તા]
ગિજુભાઇ બધેકા - બાળ સાહિત્ય
નર્મદ - ગદ્ય
જ્યોતીન્દ્રે દવે - હાસ્ય સાહિત્ય
પિંગળશી ગઢવી - લોકવાર્તા
કાલેલકર - નિબંધ,પદ્ય નાટક
ગુણવંતરાય આચાર્ય - દરિયાઈ નવલકથા
અમૃત ઘાયલ - ગઝલ
નરસિંહરાવ દિવેટિયા -એકાંકી
અસાઇત ઠાકર - ભવાઈ
મહાદેવભાઇ દેસાઈ - ડાયરી સાહિત્ય
ક.મા મુનશી - ઐતિહાસિક નવલકથા
મોહન પટેલ - લઘુક્થા
(૧) ‘કંઠે ભુજાઓ રોપવી’ આ રૂઢિપ્રયોગ નો અર્થ...
(A) અંગત વાત જાણવા ન દેવી
(B) વેદના થી રડવા જેવું થઈ જવું
(C) પોતાની વાત પ્રત્યે અડગ રહેવું
(D) ભાવભીનું સ્વાગત કરવું ✔
(૨) ઘૂમટો તણેલી સ્ત્રી શબ્દસમુહ માટે એક શબ્દ...
(A) સરંગટ ✔
(B) નવોઢા
(C) શિરમોર
(D) લાજીતા
(૩) ‘નિર્મળ ગુજરાત કોને ન ગમે’ આ વાક્ય માં ‘નિર્મળ’ શબ્દ ને વ્યાકરણ ની પરિભાષા માં શુ કહેશો ?
(A) સર્વનામ
(B) કૃદંત
(C) વિશેષણ
(D) સંજ્ઞા
(૪) છન્દ ઓળખવો :
“સોટીને શિક્ષકો કેરા, શાળા માંહે સમાગમે, વિદ્યાને વેદના બે મેં, એક સાથે જ મેળવ્યા”
(A) મંદાક્રાંતા
(B) અનુષ્ટુપ ✔
(C) દોહરો
(D) મનહર
(૫) ‘હલકા તો પરેવાની પાંખથી, મહાદેવથી યે મોટાજી’ - આ પંક્તિ માં અલંકાર કયો છે ?
(A) ઉતપ્રેક્ષા
(B) યમક
(C) વ્યતિરેક ✔
(D) અનન્વય
(૬) ‘બેવટો’ - આ શબ્દ કોના માટે વાપરી શકાય ?
(A) બે વ્યક્તિ માટે
(B) અતિશય વટ માટે
(C) દેશવટો આપીએ ત્યારે
(D) બે નદી ના સંગમ માટે ✔
(૭) ‘અચ્છેર’ શબ્દ ની સંધિ છૂટી પાડો ?
(A) અદ + શેર
(B) અધઃ + શેર ✔
(C) અધ + શેર
(D) અદ્ય + શેર
(૮) ઉચ્ચાર ની રીતે જુદો પડતો મૂળાક્ષર કયો છે ?
(A) ચ
(B) છ
(C) ગ ✔
(D) જ
(૯) શબ્દકોશ ના ક્રમ માં છેલ્લે કયો શબ્દ આવશે ?
(A) ઝરમર ✔
(B) અંજની
(C) જ્ઞાન
(D) જગન્નાથ
(૧૦) ગજલ સાથે સબંધ ન ધરાવતો શબ્દ કયો છે ?
(A) ઉથલો
(B) રદીફ
(C) શેર
(D) મત્લા ✔
(૧૧) ‘ઠરેલ’ શબ્દ નો વિરોધી શબ્દ જણાવો.
(A) વાણો
(B) ઉછાંછળૂ ✔
(C) અદ્વૈત
(D) છૂટ
(૧૨) ‘સંદેશ’ વર્તમાનપત્ર ના તંત્રી કોણ છે ?
(A) શ્રેયાશ શાહ
(B) યશવંત શાહ
(C) ફાલ્ગુનભાઈ પટેલ ✔
(D) ભુપત વડોદરિયા
(૧૩) ....... માં રહેવા થી સુખ મળે એવું ક્યાં છે ? - યોગ્ય શબ્દ મુકો.
(A) પ્રસાદ
(B) પ્રાસાદ ✔
(C) કુટિયા
(D) નગરી
(૧૪) નીચેના માંથી કઈ જોડણી ખોટી છે ?
(A) સરઘસ
(B) સૂનમુન ✔
(C) તિમિર
(D) વિજળી
(૧૫) રણમલ છન્દ ના રચયિતા નું નામ શું છે?
(A) શાલીભદ્ર સુરી
(B) વિનયચંદ્ર
(C) જિન સુરી
(D) શ્રીધર વ્યાસ ✔
(૧૬) આતો ભગવાનની લીલા છે - વિભક્તિ ઓળખાવો.
(A) સંપ્રદાન વિભક્તિ
(B) સબંધ વિભક્તિ ✔
(C) અપાદાન વિભક્તિ
(D) અધિકરણ વિભક્તિ
(૧૭) જેનું એક પણ બાળક મરી ન ગયું હોય તેવી સ્ત્રી - માટે નો સમાસિક શબ્દ જણાવો.
(A) અવિકારી
(B) અખોવાન ✔
(C) અખંડ સૌભાગ્યવતી
(D) અન્નપૂર્ણા
(૧૮) ‘અનભે’ શબ્દ નું શિષ્ટ રૂપ આપો.
(A) ભયભીત
(B) આકાશ
(C) નિર્ભય ✔
(D) વાદળ
(૧૯) મને પણ રાત્રે નીંદ નથી આવતી. - નિપાત ઓળખો
(A) નથી
(B) પણ ✔
(C) રાત્રે
(D) નિંદ
(૨૦) નીચે માંથી કયો એક રૂઢિપ્રયોગ છે ?
(A) ઉતર્યો અમલ કોડી નો
(B) એક પંથ ને દો કાજ
(C) એક હાથે તાળી ન પડે
(D) ડાગળી ચાસકી જવી ✔
(૨૧) ‘મ સ જ સ ત ત ગા’ ગણ બંધારણ કયાં શબ્દ નું છે ?
(A) મંદાક્રાંતા
(B) શાર્દુલવિક્રિડીત ✔
(C) વસંતતિલકા
(D) સગધરા
(૨૨) નીચેના પૈકી કયો છન્દ અક્ષરમેળ છન્દ છે ?
(A) દોહરો
(B) હરિગીત
(C) ચોપાઈ
(D) અનુષ્ટુપ ✔
(૨૩) ‘શર’ શબ્દ નો અર્થ જણાવો.
(A) શૂરાતન
(B) સરોવર
(C) બાણ ✔
(D) માથું
(૨૪) નીચેના પૈકી કયાં શબ્દ ની જોડણી બંને રીતે માન્ય નથી ?
(A) ભાવિ - ભાવી ✔
(B) કવીન્દ્ર - કવિન્દ્ર
(C) કુટીર - કુટિર
(D) રાષ્ટ્રિય - રાષ્ટ્રીય
(૨૫) ગુજરાતી ભાષા નો પ્રથમ શબ્દકોશ....
(A) નવો કોશ
(B) નર્મ કોશ ✔
(C) સાર્થ કોશ
(D)ભાગવત ગોમંડળ
0 comments: