બરહ્મોસમાજના સ્થાપક કોણ હતા ?
✔રાજા રામમોહનરાય
રાજા રામમોહનરાયે બંગાળી ભાષામાં ક્યું સમાચારપત્ર શરૂ કર્યું હતું ?
✔ સવાદકૌમુદી
ભારતમાં સતીપ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે ઘડ્યો ?
✔ લોર્ડ વિલિયમ બૅન્ટિંકે
રાજા રામમોહનરાયે ફારસી ભાષામાં ક્યું સમાચાર પત્ર શરૂ કર્યું હતું ?
✔ મિરાત-ઉલ-અખબાર
સામાજિક અને ધાર્મિક સુધારણાનાં આંદોલનો શરૂ કરનાર સૌ પ્રથમ કોણ હતા ?
✔રાજા રામમોહનરાય
રાજા રામમોહનરાયનો જન્મ ક્યારે થયો હતો ?
✔ઈ.સ. 1772માં
રાજા રામમોહનરાયનો જન્મ ક્યાં થયો હતો ?
✔બગાળના હૂગલી જિલ્લાના રાધાનગર ગામમાં
કઈ ઘટનાએ રાજા રામમોહનરાયને ખૂબ અસર કરી ?
✔ ભાભીની સતી થવાની
રાજા રામમોહનરાયે કોલકાતામાં કઈ કૉલેજની સ્થાપના કરી ?
✔હિંદુ કૉલેજની
કઈ સાલમાં સતીપ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડાયો ?
✔ઈ.સ. 1829માં
કોના જાગીરી હક અંગેના કેસ બાબતે રાજા રામમોહનરાય ઈંગ્લૅન્ડ ગયા ?
✔દિલ્લીના બાદશાહના
કઈ સાલમાં રાજા રામમોહનરાયનું મૃત્યું થયું ?
✔ઈ.સ. 1833માં
રાજા રામમોહનરાયનું મૃત્યું ક્યાં થયું ?
✔બરિસ્ટોલ મુકામે
📌 ૧ ભારતમાં કઈ સદીમાં સામાજિક અને ધાર્મિક સુધારણાના આંદોલનો થાય?
- ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં
૨ ૧૯મી સદીના સામાજિક ધાર્મિક સુધારણાના આંદોલનો ચલાવનાર સંસ્થામાં કઈ સંસ્થા અગ્રેસર હતી?
- બ્રહ્મોસમાજ
૩ બ્રહ્મોસમાજના પ્રણેતા કોણ હતા? - રજા રામમોહનરાય
૪ પ્રેસની સ્વતંત્રતાના હિમાયતી કોણ હતા?
- રાજા રામમોહનરાય
૫ બ્રહ્મોસમાજનું મૂળ નામ શું હતું?
- આત્મીય સભા (૧૮૧૫)
૬ રાજા રામમોહનરાયનું અવસાન ક્યારે અને ક્યા થયું?
- ઈ.સ. ૧૮૩૩ અને બ્રિસ્ટોલ મુકામે
૭ બ્રહ્મોસમાજ દ્વારા કઈ પત્રિકા શરુ કરવામાં આવી?
- તત્વબોધિની પત્રિકા
૮ કોના જોડાવાથી બ્રહ્મોસમાજમાં નવો પ્રાણ પૂરાયો?
- દેવેન્દ્રનાથ ટાગોર
૯ કેશવચંદ્ર સેને કઈ નવી સ્નાસ્થાની સ્થાપના કરી?
- ભારતીય બ્રહ્મોસમાજ
૧૦ કોના પ્રયત્નોથી સતીપ્રથા નાબૂદ કરતો કાયદો ઘડાયો?
- રાજા રામમોહનરાય
૧૧ ભારતમાં કઈ સંસ્થાએ ઉદારતાવાદ અને આધુનિકતાનું વાતાવરણ તૈયાર કર્યું?
- બ્રહ્મોસમાજ
૧૨ મહારાષ્ટ્રના જાણીતા સમાજ સુધારક કોણ હતા?
- જ્યોતિબા ફૂલે
૧૩ જ્યોતિબા ફૂલે કઈ સામાજિક સંસ્થા સ્થાપી?
- સત્ય શોધક સમાજ
૧૪ સ્ત્રી શિક્ષણ મતે તેમને ક્યા કન્યાશાળા શરુ કરી?
- પૂણેમાં
૧૫ સમાજમાં બ્રાહ્મણોના આધિપત્ય સામે કોણે પડકાર ફેંક્યો?
- જ્યોતિબા ફૂલે
૧૬ અસ્પૃશ્યતા - નિવારણ ક્ષેત્રે કોનો નોંધપાત્ર ફાળો છે?
- જ્યોતિબા ફૂલે
૧૭ જ્યોતિબા ફૂલેને મહાત્માની પદવી ક્યાંના નાગરિકોએ આપી?
- મુંબઈના નાગરિકોએ (૧૮૮૭)
૧૮ ડો આંબેડકર અને મહર્ષિ કર્વે કોને પોતાના ગુરુતુલ્ય માનતા?
- જ્યોતિબા ફૂલે
૧૯ આર્યસમાજના સ્થાપક કોણ હતા?
- સ્વામી દયાનંદ સરસ્વતી
૨૦ દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યા થયો હતો?
- મોરબી નજીક ટંકારા
૨૧ દયાનંદ સરસ્વતીનું બાળપણનું નામ શું હતું?
- મૂળશંકર
૨૨ દયાનંદ સરસ્વતીએ કયુ સૂત્ર આપ્યું?
- વેદ તરફ પાછા વળો
૨૩ પરમેશ્વરના શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન શેમાં છે?
- વેદમાં
૨૪ કયું અધ્યયન સાચું અધ્યયન છે?
- વેદનું અધ્યયન
૨૫ સ્વામી દયાનંદ સરસ્વતીએ કયું પુસ્તક લખ્યું?
- સત્યાર્થ પ્રકાશ
૨૬ સ્વામી દયાનંદ સરસ્વતીએ ધર્માંતર થયેલા હિન્દુઓ માટે કઈ ચળવળ શરુ કરી?
- શુદ્ધિ ચળવળ
૨૭ કાંગડી ગુરુકૂળની સ્થાપના કોણે અને ક્યા કરી?
- સ્વામી શ્રદ્ધાનંદ, હરદ્વાર પાસે
૨૮ એંગ્લો વૈદિક કોલેજ કોણે અને ક્યા શરુ કરી?
- લાહોરમાં અને લાલા હંસરાજે
૨૯ રામકૃષ્ણ પરમહંસ ક્યાંના મહાન સંત હતા?
- કોલકાતા પાસેના દક્ષિણેશ્વર મંદિરના
૩૦ સ્વામી વિવેકાનંદ કોના શિષ્ય હતા? - રામકૃષ્ણ પરમહંસ
૩૧ રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી?
- સ્વામી વિવેકાનંદ (૧૮૯૭)
૩૨ વિશ્વ ધર્મ પરિષદ ક્યા યોજાઈ હતી?
- શિકાગો (૧૮૯૩)
૩૩ શિકાગો ખાતે યોજાયેલ ધર્મપરિષદમાં કોણે હાજરી આપી?
- સ્વામી વિવેકાનંદ
૩૪ વિવેકાનંદનું મૂળ નામ શું હતું?
- નરેન્દ્રનાથ
૩૫ સ્વામી વિવેકાનંદનો ધર્મ કયો ધર્મ બન્યો?
- ભારતીય રાષ્ટ્રીયતાને જગાડનારો
૩૬ ‘ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ માટે મંડ્યા રહ્યો’. આ પંક્તિ કોની છે?
- સ્વામી વિવેકાનંદ
૩૭ રામકૃષ્ણ મિશનનો મંત્ર શું હતો?
- માનવસેવા એ જ પ્રભુ સેવા
૩૮ આ સંસ્થા ક્યા આદર્શમાં માને છે? - સેવા સુધારણામાં
૩૯ આ સંસ્થાનું વડું મથક કયા આવેલું છે?
- બેલૂર
૪૦ મિશનના લોકો કઈ આપતિઓ વખતે નિઃસ્વાર્થ સેવા કરે છે?
- પૂર, દુષ્કાળ, ભૂકંપ, રોગચાળો વગેરે
૪૧ કોના નેતૃત્વ નીચે નારી ઉત્કર્ષની પ્રવૃતિઓ કરે છે?
- સિસ્ટર નિવેદિતા
૪૨ ભારતમાં મહાન ચિંતકોમાં કોનો સમાવેશ થાય છે?
- મહર્ષિ અરવિંદ
૪૩ મહર્ષિ અરવિંદનું મૂળ નામ શું હતું? - અરવિંદ ઘોષ
૪૪ અરવિંદ ઘોષે માતૃભૂમિ માટે કયો મંત્ર પ્રચલિત કર્યો?
- વંદે માતરમ
૪૫શ્રી અરવિંદે કયું અખબાર શરુ કર્યું હતું?
- વંદે માતરમ
વ્યકિત અને તેમના કાર્યો
૧. ગાંધીજી અસહકારનું આંદોલન, દાંડીકૂચ, હિંદ છોડો વગેરે અહિંસક આંદોલનો દ્વારા ભારતને આઝાદી અપાવી
૨. અલિભાઇઓ ખિલાફત આંદોલન ચલાવ્યું
૩. અશોક મહેતા પારડી સત્યાગ્રહમાં નેતાગીરી સંભાળી
૪. એની બેસન્ટ થિયૉસોફીકલ સોસાયટીની સ્થાપના કરી અને હોમરૂલ આંદોલનના નેતા રહ્યાં
૫. એ.ઓ. હ્યુમ ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસની સ્થાપના કરી
૬. ઇશ્ર્વરચંદ્ર વિદ્યાસાગર વિધવા પુનર્લગ્નની હિમાયત કરી
૭. કનૈયાલાલ મુનશી ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરી
૮. ડૉ. કેશવ બ. હેડગેવાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી
૯. ગોપાળકૃષ્ણ ગોખલે સર્વન્ટ્સ ઑફ ઇન્ડિયા સોસાયટીની સ્થાપાના કરી
૧૦.ભિક્ષુ અખંડઆનંદ ગુજરાતમાં સસ્તું સાહિત્યની સ્થાપના કરી
૧૧.જયપ્રકાશ નારાયણ ભારતમાં સમાજવાદની વિચારસરણીનો ફેલાવો કર્યો
૧૨.જવાહરલાલ નેહરુ બિનજોડાણવાદી નીતિ અમલમાં મૂકી
૧૩.જીવરાજ મહેતા ગુજરાતમાં દ્વિલક્ષી વેચાણવેરો દાખલ કર્યો
૧૪.જે.બી. કૃપલાની પ્રજાસમાજવાદી પક્ષની સ્થાપના કરી
૧૫.જસ્ટિસ રાનડે પ્રાર્થના સમાજની સ્થાપના કરી
૧૬.ઠક્કર બાપા હરિજનો માટેનાં સેવાકાર્યો કર્યા
૧૭.જનરલ ડાયર અમૃતસરમાં જલિયાંવાલા બાગમાં નિર્દોષ લોકો પર ગોળીઓ ચલાવી
૧૮.ડૉ. આંબેડકર ભારતનું બંધારણ ઘડવામાં મહત્વનું યોગદાન આપ્યું
૧૯.જે.આર.ડી. તાતા ભારતમાં પોલાદ ઉદ્યોગની સ્થાપના કરી
૨૦.ડૉ. હાર્ડિકર કૉંગ્રેસ સેવાદળની સ્થાપના કરી
૨૧.શેરપા તેનસિંગ માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય
૨૨.દયાનંદ સરસ્વતી આર્યસમાજની સ્થાપના કરી
૨૩.ઘોંડો કેશવ કર્વે ભારતમાં મહિલા યુનિવર્સિટીની સ્થાપના કરી
૨૪.ગુલઝારીલાલ નંદા સદાચાર સમિતિની સ્થાપના કરી
૨૫.પોટ્ટી રામુલ્લુઆંધ્ર પ્રદેશની રચના માટે પ્રથમ શહાદત વહોરનાર
૨૬.ફાર્બસ સાહેબગુજરાત વર્નાકયુલર સોસાયટીની સ્થાપના કરી
૨૭.ભુલાભાઇ દેસાઇ લાલ કિલ્લાનો મુકદ્દમો લડનાર વકીલ
૨૮.મદનમોહન માલવિયા હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કરી
૨૯.મહંમદ અલી ઝીણા અલગ પાકિસ્તાનની માગણી કરી
૩૦.મૉન્ટેગ્યુ ચૅમ્સફર્ડ દ્વિગૃહી ધારાસભા શરૂ કરનાર
૩૧.મોર્લે મિન્ટો લઘુમતીઓ માટે અલગ મતદાર મંડળની રચના કરી
૩૨.માસ્ટર તારાસિંગ અકાલી દળની સ્થાપના કરી
૩૩.રવીન્દ્રનાથ ટાગોર શાંતિનિકેતનની સ્થાપના કરી
૩૪.રાજા રામમોહનરાય બ્રહ્મોસમાજની સ્થાપના કરી
૩૫.રાધાનાથ સિકદાર માઉન્ટ એવરેસ્ટની ઊંચાઇ માપી
૩૬.વિનોબા ભાવે ભૂદાન અને ગ્રામદાન પ્રવૃતિ ચલાવી
૩૭.લૉર્ડ કર્ઝન બંયાળના ભાગલા પાડયા
૩૮.લૉર્ડ રિપન ભારતમાં સ્થાનિક સ્વરાજની શરૂઆત કરાવી
૩૯.લૉર્ડ ડેલહાઉસી ભારતમાં રેલવેની શરૂઆત કરાવી
૪૦.લૉર્ડ મેકોલ ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરાવી
૪૧.લોકમાન્ય ટિકળ બંગભંગની ચળવળ કરાવી
૪૨.સર સૈયદ એહમદ મુસ્લિમ યુનિવર્સિટીની સ્થાપના કરી
૪૩.સરદાર વલ્લભભાઇ પટેલ બારડોલી સત્યાગ્રહના પ્રમુખ નેતા, દેશી રાજયોનું ભારતમાં વિલિનીકરણ કરાવ્યું
૪૪.સાને ગુરુજી આંતરભારતીની સ્થાપના કરી
૪૫.વીર સાવરકર હિન્દુ મહાસભાની સ્થાપના કરી
૪૬.સુભાષચંદ્ર બોઝ આઝાદ હિંદ ફોજની સ્થાપના કરી
૪૭.સ્વામી વિદ્યાનંદજી અમદાવાદમાં ગીતામંદિરની સ્થાપના કરી
૪૮.સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી
૪૯.શામળદાસ ગાંધી આરઝી હકૂમતની સ્થાપના કરી
૫૦.શ્યામપ્રસાદ મુખરજી જનસંઘની સ્થાપના કરી
૫૧.માધવદાસ સદાશિવરાવ ગોલવલકર (શ્રીગુરુજી) વિશ્ર્વ હિન્દુ પરિષદની સ્થાપના કરી
૫૨.અરવિંદ ઘોષ પૉંડિચેરી આશ્રમની સ્થાપના કરી
૫૩.એમ.એન. રૉય રેડિકલ ડેમોક્રેટિક પાર્ટીની સ્થાપના કરી
૫૪.શ્યામજી કૃષ્ણ વર્મા ઇંગ્લૅન્ડમાં ક્રાંતિકારીઓની સંસ્થાની સ્થાપના કરી
૫૫.ડૉ. જગદીશચંદ્ર બોઝ વનસ્પતિમાં સંવેદના છે તેમ સાબિત કર્યુ
૫૬.રામમનોહર લોહિયા પ્રજાસમાજવાદી પક્ષની સ્થાપના કરી
૫૭.ઇન્દુલાલ યાજ્ઞિક ગુજરાતમાં મહાગુજરાતની ચળવળ ચલાવી
૫૮.ડૉ. વિક્રમ સારાભાઇ ભારતનો અવકાશ યુગમાં પ્રવેશ કરાવ્યો, પીઆરએલની સ્થાપના કરી
૫૯.ખાન અબ્દુલ ગફારખાન અલગ પુખ્તુનિસ્તાનની હિમાયત કરી
૬૦.શંકરાચાર્ય હિંદુ ધર્મનો પુનરુદ્ઘાર કર્યો
૬૧.ડૉ. રવીન્દ્ર દવે લાઇફ લૉંગ ઍજયુકેશનની હિમાયત કરી
મુખ્ય સંસ્થા અને તેના સુત્ર
💬 ગુજરાત યુનિવર્સિટી ➖ યોગ કર્મેશુ કૌશલમ
💬 સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ➖ પાવકા નઃ સરસ્વતી
💬 ગુજરાત વિદ્યાપીઠ ➖ સા વિધાયા વિમૂકતયે
💬 વીર નર્મદ યુનિવર્સિટી ➖ સત્યમ જ્ઞાનમ અનન્તમ્
💬 એમ. એસ. યુનિવર્સિટી ➖ સત્યમ શીવમ સુન્દરમ્
💬 કામધેનું યુનિવર્સિટી ➖ સર્વભૂતહિતે રતાઃ
💬 બાળ વિશ્વવિદ્યાલય (ચિલ્ડ્રન યુનિવર્સિટી) ➖ સત્યમ રૂતમ બ્રહત
💬 શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ➖ પૂર્ળતા ગૌરવાય
💬 ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી (GTU) ➖ સમૂચિત જ્ઞાન સમન્વય
💬 બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ➖ સ્વાધ્યાય પરંમ તપઃ
💬 ભાવનગર યુનિવર્સિટી ➖ તમસો મા જ્યોતિર્ગમયા
💬 કચ્છ યુનિવર્સિટી ➖ તેજસ્વી નાવધીતમસ્તુ
💬 સરદાર પટેલ યુનિવર્સિટી (વલ્લભવિદ્યાનગર) ➖ શીલવૃતફલં શ્રુતમ
💬 ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળ ➖ તમસો મા જ્યોતિર્ગમય
💬 GCERT ➖ તેજસ્વી નાવધીતમસ્તુ
💬 NCERT ➖ વિધયા ડ મૃતમહ્યુતે
💬 NCTE ➖ ગુરુગુરુતમો ધામઃ
💬 IITE ➖ ન હિ જ્ઞાનેન સદર્શ પવિત્રમિહ વિધતે
💬 LIC ➖ યોગક્ષેમ વહામ્યહમ
અત્યાર સુધી મિસ વર્લ્ડ જીતનારી ભારતની છ સુંદરી
(૧) ભારતીય બંધારણ ૨૬મી જાન્યુઆરી-૧૯૫૦ રોજ અસ્તિત્વમાં આવ્યું.
(૨) ભારતીય બંધારણનાં ઘડવૈયાઓની સભાનાં પ્રમુખ ડો.બી.આર.આંબેડકર હતાં.
(૩) રાષ્ટ્રાય ચૂંટણીઓમાં ભારતના નાગરિકોને અઢાર વર્ષે મતાધિકાર મળે છે.
(૪) પ્રજાસત્તાક ભારતમાં સૌથી પહેલી લોકસભાની ચૂંટણી ઇ.સ.૧૯૫૨માં યોજાયેલી.
(૫) ભારતનાં રાષ્ટ્રધ્વજની લંબાઇ-પહોળાઇનું પ્રમાણ ૩ : ૨ નું હોય છે.
(૬) ચૂંટણી પછી સત્તા પર આવતી સરકારની મુદત પાંચ વર્ષની હોય છે.
(૭) કેંન્દ્રીય પ્રધાનમંડળનાં પ્રધાનોને હોદ્દા ને ગુપ્તત્તાનાં શપથ રાષ્ટ્રપતિ લેવડાવે છે.
(૮) ભારતનો રાષ્ટ્રધ્વજ ખાદીના કાપડમાંથી બનેલો હોવાનું ફરજિયાત છે.
(૯) ભારતીય બંધારણ મુજબ દેશની સર્વોચ્ચ સત્તા રાષ્ટ્રપતિનાં હાથમાં હોય છે.
(૧૦) ભારતનાં એટર્ની જનરલ તેમ જ કોમ્પ્ટ્રોલર & ઓડિટર જનરલની નિમણૂંક રાષ્ટ્રપતિ કરે છે.
(૧૧) લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવા માટે લોકસભાના કુલ એક દશાંશ સભ્યોનાં સમર્થનની જરુર પડે છે.
(૧૨) ભારતીય સેનાની ત્રણેય પાંખોના સુપ્રીમ કમાંડર રાષ્ટ્રપતિ છે.
(૧૩) ભારતના સૌપ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદ હતાં.
(૧૪) ભારતની સૌપ્રથમ લોકસભાનાં અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવળંકર હતાં.
(૧૫) ભારતનાં ચૂંટાયેલાં રાષ્ટ્રપતિને હોદ્દાના અને ગુપ્તતાના શપથ સુપ્રેમ કોર્ટનાં ચીફ જસ્ટીસ લેવડાવે છે.
(૧૬) રાજ્યસભામાં ચૂંટાયેલાં સભ્યની મુદત છ વર્ષની હોય છે.
(૧૭) ભારતમાં રાષ્ટ્રપતિની ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી ૩૫ વર્ષની હોવી જરુરી છે.
(૧૮) લોકસભાની મુદત પાંચ વર્ષ હોય છે.
(૧૯) રાજ્યસભાના એક તૃત્યાંશ સભ્યો દર બે વર્ષે નિવૃત્ત થાય છે.
(૨૦) ભારતીય સંસદ રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભાની બનેલી હોય છે.
(૨૧)લોકસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી ઉંમર ૨૫ વર્ષની હોવી જરુરી છે.
(૨૨) ભારતના રાષ્ટ્રપતિની મુદત પાંચ વર્ષની હોય છે.
(૨૩) એક રુપિયાની નોત ઉપર નાણામંત્રાલયના સચિવની સહી હોય છે.
(૨૪) કેન્દ્ર સરકારને કાનૂની સલાહ આપવાનું કાર્ય એટર્ની જનરલ હોય છે.
(૨૫) રાજ્યસભાના અધ્યક્ષ તરીકે હોદાની રુએ ઉપરાષ્ટ્રપતિ કામગીરી બજાવે છે.
(૨૬) ભારતની સંસદમાં ઉત્તરપ્રદેશની સંસદસભાની સીટ સૌથી વધુ છે.
(૨૭) હાઇકોર્ટના ન્યાયમૂર્તી (જજ)ની નિમણૂંક રાષ્ટ્રપતિ કરે છે.
(૨૮) ભારતમાં સૌપ્રથમ મહિલા ગવર્નર બનનાર સરોજિની નાયડું છે.
(૨૯) ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી સૌપ્રથમ ઇ.સ.૧૯૬૨માં થૈ.
(૩૦) દસ રુપિયાની નોટ ઉપર રિઝર્વ બેંકના ગવર્નરની સહી હોય છે.
(૩૧) ભારતીય બંધારણની 352મી કલમ હેઠળ રાષ્ટ્રપતિ કટોકટી જાહેર કરી શકે છે.
(૩૨) ભારતનાં રાષ્ટ્રપતિએ જો રાજીનામું આપવું હોય તો તે ઉપ-રાષ્ટ્રપતિને આપે છે.
(૩૩) રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંન્નેની ગેરહાજરીમાં તેમની ફરજો સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ બજાવે છે.
(૩૪) હોદાની રુએ વડાપ્રધાન આયોજન પંચના અધ્યક્ષ હોય છે.
(૩૫) રાજ્યસભામાં ચૂંટાવા માટેની ઉમેદવારી નોંધાવવા માટે ઓછામાં ઓછી ઉંમર ત્રીસ વર્ષની હોવી જરુરી છે.
(૩૬) ભારતમાં લોકસભાના ચૂંટાયેલાં સભ્યોની કુલ બેઠક ૫૪૩ છે.
(૩૭) ભારતમાં કુલ રાજ્યસભાની બેઠક ૨૫૦ ની છે.
(૩૮) લોકસભામાં કોરમ થવા માટે દશ ટકા સભ્યોની જરુર પડે છે.
(૩૯) ગુજરાતમાં લોકસભા(સંસદસભ્ય)ની કુલસંખ્યા-બેઠક ૨૬ છે.
(૪૦) ગુજરાત માટે રાજ્યસભાની કુલ બેઠક ૧૩-(તેર) છે.
(૪૧) રાજકીય પક્ષોને ચૂંટણી-ચિહ્ન ફાળવવાનું કાર્ય ચૂંટણી પંચ કરે છે.
(૪૨) સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિની નિવૃત્તિવય પાંસઠ વર્ષ નક્કી કરવામાં આવેલાં છે.
(૪૩) રાષ્ટ્રપતિ બંધારણનો ભંગ કરે તો સંસદ પાસે બે-તૃત્યાંશની બહુમતિનાં બળે પદ ઉપરથી દૂર કરી શકે છે.
(૪૪) ભારતીય બંધારણ અનુસાર દેશની કુલ અઢાર ભાષાને માન્યતા આપવામાં આવેલી છે.
(૪૫) ભારતના રાષ્ટ્રધ્વજ વચ્ચેનાં ચક્રમાં કુલ ચોવીસ આરા હોય છે.
(૪૬) જમ્મુ-કાશ્મીર રાજ્યને કલમ ૩૭૦ મુજબ ખાસ દરજ્જો આપવામાં આવ્યો છે.
(૪૭) ભારત સરકારના બંધારણીય વડા રાષ્ટ્રપતિ ગણાય છે.
(૪૮) ભારતના બંધારણ મુજબ વહીવટી વડા તે વડાપ્રધાન ગણાય છે.
(૪૯) ભારતીય બંધારણની કલમ ૩૫૬ એ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની સત્તા ધરાવે છે.
(૫૦) લોકસભામાં ચૂંટાયેલા સભ્યો ઉપરાંત એંગ્લો-ઇંડિયન એ બે સભ્યોની નિયુક્તિ રાષ્ટ્રપતિ હોદ્દાની રુએ કરી શકે છે.
રાષ્ટીય ઉદ્યાન અને રાજય
●કાઝિરંગા - અસમ
●થરનુ રણ - રાજસ્થાન
●કાન્હા - મધ્યપદેશ
●ગીર રાષ્ટીય અભ્યારણ્ય- ગુજરાત
●વેળાવદર રાષ્ટીય અભ્યારણ્ય- ગુજરાત
●કેવલાદેવ - રાજસ્થાન
●બાંદીપુર - કર્ણાટક
●દચિગામ - જમ્મુ-કાશ્મીર
●કોર્બેટ - ઉતરાંખંડ
નદી,રાજય અને યોજનાઓ📚
●નર્મદા નદી - ગુજરાત - નર્મદા યોજના
●કૃષ્ણા નદી - આંધ પદેશ - નાગાર્જુન યોજના
●તુંગભદ્મા નદી -આંધ પદેશ - તુંગભદ્મા યોજના
●કોસી નદી - બિહાર - કોસી યોજના
●મહા નદી - ઓરિસ્સા - હીરાકુંડ યોજના
●સતલુજ નદી - પંજાબ - ભાખરાનાંગલ યોજના
રાજય અને કુદરતી સરોવર
●કાશ્મીર - દાલ અને વુલર(મીઠું પાણિ)
●આધપદેશ - કોલાર (મીઠું પાણિ)
●તમિલનાડુ - પુલિકટ (ખારુ પાણિ)
●ઓરિસ્સા - ચિલ્કા (ખારુ પાણિ)
●રાજસ્થાન - સાંભર (ખારુ પાણિ
●ગુજરાત - નારાયણ(અંશતઃ ખારુ)
પ્રખ્યાત સમાધી સ્થળો
૧.રાજઘાટ-મહાત્મા ગાંધીજી
૨.મહાપ્રયાણઘાટ-ડો.રાજેન્દ્ર પ્રસાદ
૩.શાંતિવન-જવાહરલાલ નેહરુ
૪.વિજયઘાટ-લાલબહાદુર શાસ્ત્રી
૫.અભયઘાટ-મોરારજી દેસાઈ
૬.ચૈત્રાભુમી-બાબાસાહેબ અાંબેડકર
૭.સમતાસ્થળ-જગજીવન રામ
૮.કિશાનઘાટ-ચૌધરી ચરણસિહ
૯.નારાયણઘાટ-ગુલઝારિલાલ નંદા
૧૦.અેકતા સ્થળ-જ્ઞાનિ ઝેલસિહ
વિજ્ઞાન
✔રાજા રામમોહનરાય
રાજા રામમોહનરાયે બંગાળી ભાષામાં ક્યું સમાચારપત્ર શરૂ કર્યું હતું ?
✔ સવાદકૌમુદી
ભારતમાં સતીપ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે ઘડ્યો ?
✔ લોર્ડ વિલિયમ બૅન્ટિંકે
રાજા રામમોહનરાયે ફારસી ભાષામાં ક્યું સમાચાર પત્ર શરૂ કર્યું હતું ?
✔ મિરાત-ઉલ-અખબાર
સામાજિક અને ધાર્મિક સુધારણાનાં આંદોલનો શરૂ કરનાર સૌ પ્રથમ કોણ હતા ?
✔રાજા રામમોહનરાય
રાજા રામમોહનરાયનો જન્મ ક્યારે થયો હતો ?
✔ઈ.સ. 1772માં
રાજા રામમોહનરાયનો જન્મ ક્યાં થયો હતો ?
✔બગાળના હૂગલી જિલ્લાના રાધાનગર ગામમાં
કઈ ઘટનાએ રાજા રામમોહનરાયને ખૂબ અસર કરી ?
✔ ભાભીની સતી થવાની
રાજા રામમોહનરાયે કોલકાતામાં કઈ કૉલેજની સ્થાપના કરી ?
✔હિંદુ કૉલેજની
કઈ સાલમાં સતીપ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડાયો ?
✔ઈ.સ. 1829માં
કોના જાગીરી હક અંગેના કેસ બાબતે રાજા રામમોહનરાય ઈંગ્લૅન્ડ ગયા ?
✔દિલ્લીના બાદશાહના
કઈ સાલમાં રાજા રામમોહનરાયનું મૃત્યું થયું ?
✔ઈ.સ. 1833માં
રાજા રામમોહનરાયનું મૃત્યું ક્યાં થયું ?
✔બરિસ્ટોલ મુકામે
📌 ૧ ભારતમાં કઈ સદીમાં સામાજિક અને ધાર્મિક સુધારણાના આંદોલનો થાય?
- ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં
૨ ૧૯મી સદીના સામાજિક ધાર્મિક સુધારણાના આંદોલનો ચલાવનાર સંસ્થામાં કઈ સંસ્થા અગ્રેસર હતી?
- બ્રહ્મોસમાજ
૩ બ્રહ્મોસમાજના પ્રણેતા કોણ હતા? - રજા રામમોહનરાય
૪ પ્રેસની સ્વતંત્રતાના હિમાયતી કોણ હતા?
- રાજા રામમોહનરાય
૫ બ્રહ્મોસમાજનું મૂળ નામ શું હતું?
- આત્મીય સભા (૧૮૧૫)
૬ રાજા રામમોહનરાયનું અવસાન ક્યારે અને ક્યા થયું?
- ઈ.સ. ૧૮૩૩ અને બ્રિસ્ટોલ મુકામે
૭ બ્રહ્મોસમાજ દ્વારા કઈ પત્રિકા શરુ કરવામાં આવી?
- તત્વબોધિની પત્રિકા
૮ કોના જોડાવાથી બ્રહ્મોસમાજમાં નવો પ્રાણ પૂરાયો?
- દેવેન્દ્રનાથ ટાગોર
૯ કેશવચંદ્ર સેને કઈ નવી સ્નાસ્થાની સ્થાપના કરી?
- ભારતીય બ્રહ્મોસમાજ
૧૦ કોના પ્રયત્નોથી સતીપ્રથા નાબૂદ કરતો કાયદો ઘડાયો?
- રાજા રામમોહનરાય
૧૧ ભારતમાં કઈ સંસ્થાએ ઉદારતાવાદ અને આધુનિકતાનું વાતાવરણ તૈયાર કર્યું?
- બ્રહ્મોસમાજ
૧૨ મહારાષ્ટ્રના જાણીતા સમાજ સુધારક કોણ હતા?
- જ્યોતિબા ફૂલે
૧૩ જ્યોતિબા ફૂલે કઈ સામાજિક સંસ્થા સ્થાપી?
- સત્ય શોધક સમાજ
૧૪ સ્ત્રી શિક્ષણ મતે તેમને ક્યા કન્યાશાળા શરુ કરી?
- પૂણેમાં
૧૫ સમાજમાં બ્રાહ્મણોના આધિપત્ય સામે કોણે પડકાર ફેંક્યો?
- જ્યોતિબા ફૂલે
૧૬ અસ્પૃશ્યતા - નિવારણ ક્ષેત્રે કોનો નોંધપાત્ર ફાળો છે?
- જ્યોતિબા ફૂલે
૧૭ જ્યોતિબા ફૂલેને મહાત્માની પદવી ક્યાંના નાગરિકોએ આપી?
- મુંબઈના નાગરિકોએ (૧૮૮૭)
૧૮ ડો આંબેડકર અને મહર્ષિ કર્વે કોને પોતાના ગુરુતુલ્ય માનતા?
- જ્યોતિબા ફૂલે
૧૯ આર્યસમાજના સ્થાપક કોણ હતા?
- સ્વામી દયાનંદ સરસ્વતી
૨૦ દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યા થયો હતો?
- મોરબી નજીક ટંકારા
૨૧ દયાનંદ સરસ્વતીનું બાળપણનું નામ શું હતું?
- મૂળશંકર
૨૨ દયાનંદ સરસ્વતીએ કયુ સૂત્ર આપ્યું?
- વેદ તરફ પાછા વળો
૨૩ પરમેશ્વરના શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન શેમાં છે?
- વેદમાં
૨૪ કયું અધ્યયન સાચું અધ્યયન છે?
- વેદનું અધ્યયન
૨૫ સ્વામી દયાનંદ સરસ્વતીએ કયું પુસ્તક લખ્યું?
- સત્યાર્થ પ્રકાશ
૨૬ સ્વામી દયાનંદ સરસ્વતીએ ધર્માંતર થયેલા હિન્દુઓ માટે કઈ ચળવળ શરુ કરી?
- શુદ્ધિ ચળવળ
૨૭ કાંગડી ગુરુકૂળની સ્થાપના કોણે અને ક્યા કરી?
- સ્વામી શ્રદ્ધાનંદ, હરદ્વાર પાસે
૨૮ એંગ્લો વૈદિક કોલેજ કોણે અને ક્યા શરુ કરી?
- લાહોરમાં અને લાલા હંસરાજે
૨૯ રામકૃષ્ણ પરમહંસ ક્યાંના મહાન સંત હતા?
- કોલકાતા પાસેના દક્ષિણેશ્વર મંદિરના
૩૦ સ્વામી વિવેકાનંદ કોના શિષ્ય હતા? - રામકૃષ્ણ પરમહંસ
૩૧ રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી?
- સ્વામી વિવેકાનંદ (૧૮૯૭)
૩૨ વિશ્વ ધર્મ પરિષદ ક્યા યોજાઈ હતી?
- શિકાગો (૧૮૯૩)
૩૩ શિકાગો ખાતે યોજાયેલ ધર્મપરિષદમાં કોણે હાજરી આપી?
- સ્વામી વિવેકાનંદ
૩૪ વિવેકાનંદનું મૂળ નામ શું હતું?
- નરેન્દ્રનાથ
૩૫ સ્વામી વિવેકાનંદનો ધર્મ કયો ધર્મ બન્યો?
- ભારતીય રાષ્ટ્રીયતાને જગાડનારો
૩૬ ‘ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ માટે મંડ્યા રહ્યો’. આ પંક્તિ કોની છે?
- સ્વામી વિવેકાનંદ
૩૭ રામકૃષ્ણ મિશનનો મંત્ર શું હતો?
- માનવસેવા એ જ પ્રભુ સેવા
૩૮ આ સંસ્થા ક્યા આદર્શમાં માને છે? - સેવા સુધારણામાં
૩૯ આ સંસ્થાનું વડું મથક કયા આવેલું છે?
- બેલૂર
૪૦ મિશનના લોકો કઈ આપતિઓ વખતે નિઃસ્વાર્થ સેવા કરે છે?
- પૂર, દુષ્કાળ, ભૂકંપ, રોગચાળો વગેરે
૪૧ કોના નેતૃત્વ નીચે નારી ઉત્કર્ષની પ્રવૃતિઓ કરે છે?
- સિસ્ટર નિવેદિતા
૪૨ ભારતમાં મહાન ચિંતકોમાં કોનો સમાવેશ થાય છે?
- મહર્ષિ અરવિંદ
૪૩ મહર્ષિ અરવિંદનું મૂળ નામ શું હતું? - અરવિંદ ઘોષ
૪૪ અરવિંદ ઘોષે માતૃભૂમિ માટે કયો મંત્ર પ્રચલિત કર્યો?
- વંદે માતરમ
૪૫શ્રી અરવિંદે કયું અખબાર શરુ કર્યું હતું?
- વંદે માતરમ
વ્યકિત અને તેમના કાર્યો
૧. ગાંધીજી અસહકારનું આંદોલન, દાંડીકૂચ, હિંદ છોડો વગેરે અહિંસક આંદોલનો દ્વારા ભારતને આઝાદી અપાવી
૨. અલિભાઇઓ ખિલાફત આંદોલન ચલાવ્યું
૩. અશોક મહેતા પારડી સત્યાગ્રહમાં નેતાગીરી સંભાળી
૪. એની બેસન્ટ થિયૉસોફીકલ સોસાયટીની સ્થાપના કરી અને હોમરૂલ આંદોલનના નેતા રહ્યાં
૫. એ.ઓ. હ્યુમ ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસની સ્થાપના કરી
૬. ઇશ્ર્વરચંદ્ર વિદ્યાસાગર વિધવા પુનર્લગ્નની હિમાયત કરી
૭. કનૈયાલાલ મુનશી ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરી
૮. ડૉ. કેશવ બ. હેડગેવાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી
૯. ગોપાળકૃષ્ણ ગોખલે સર્વન્ટ્સ ઑફ ઇન્ડિયા સોસાયટીની સ્થાપાના કરી
૧૦.ભિક્ષુ અખંડઆનંદ ગુજરાતમાં સસ્તું સાહિત્યની સ્થાપના કરી
૧૧.જયપ્રકાશ નારાયણ ભારતમાં સમાજવાદની વિચારસરણીનો ફેલાવો કર્યો
૧૨.જવાહરલાલ નેહરુ બિનજોડાણવાદી નીતિ અમલમાં મૂકી
૧૩.જીવરાજ મહેતા ગુજરાતમાં દ્વિલક્ષી વેચાણવેરો દાખલ કર્યો
૧૪.જે.બી. કૃપલાની પ્રજાસમાજવાદી પક્ષની સ્થાપના કરી
૧૫.જસ્ટિસ રાનડે પ્રાર્થના સમાજની સ્થાપના કરી
૧૬.ઠક્કર બાપા હરિજનો માટેનાં સેવાકાર્યો કર્યા
૧૭.જનરલ ડાયર અમૃતસરમાં જલિયાંવાલા બાગમાં નિર્દોષ લોકો પર ગોળીઓ ચલાવી
૧૮.ડૉ. આંબેડકર ભારતનું બંધારણ ઘડવામાં મહત્વનું યોગદાન આપ્યું
૧૯.જે.આર.ડી. તાતા ભારતમાં પોલાદ ઉદ્યોગની સ્થાપના કરી
૨૦.ડૉ. હાર્ડિકર કૉંગ્રેસ સેવાદળની સ્થાપના કરી
૨૧.શેરપા તેનસિંગ માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય
૨૨.દયાનંદ સરસ્વતી આર્યસમાજની સ્થાપના કરી
૨૩.ઘોંડો કેશવ કર્વે ભારતમાં મહિલા યુનિવર્સિટીની સ્થાપના કરી
૨૪.ગુલઝારીલાલ નંદા સદાચાર સમિતિની સ્થાપના કરી
૨૫.પોટ્ટી રામુલ્લુઆંધ્ર પ્રદેશની રચના માટે પ્રથમ શહાદત વહોરનાર
૨૬.ફાર્બસ સાહેબગુજરાત વર્નાકયુલર સોસાયટીની સ્થાપના કરી
૨૭.ભુલાભાઇ દેસાઇ લાલ કિલ્લાનો મુકદ્દમો લડનાર વકીલ
૨૮.મદનમોહન માલવિયા હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કરી
૨૯.મહંમદ અલી ઝીણા અલગ પાકિસ્તાનની માગણી કરી
૩૦.મૉન્ટેગ્યુ ચૅમ્સફર્ડ દ્વિગૃહી ધારાસભા શરૂ કરનાર
૩૧.મોર્લે મિન્ટો લઘુમતીઓ માટે અલગ મતદાર મંડળની રચના કરી
૩૨.માસ્ટર તારાસિંગ અકાલી દળની સ્થાપના કરી
૩૩.રવીન્દ્રનાથ ટાગોર શાંતિનિકેતનની સ્થાપના કરી
૩૪.રાજા રામમોહનરાય બ્રહ્મોસમાજની સ્થાપના કરી
૩૫.રાધાનાથ સિકદાર માઉન્ટ એવરેસ્ટની ઊંચાઇ માપી
૩૬.વિનોબા ભાવે ભૂદાન અને ગ્રામદાન પ્રવૃતિ ચલાવી
૩૭.લૉર્ડ કર્ઝન બંયાળના ભાગલા પાડયા
૩૮.લૉર્ડ રિપન ભારતમાં સ્થાનિક સ્વરાજની શરૂઆત કરાવી
૩૯.લૉર્ડ ડેલહાઉસી ભારતમાં રેલવેની શરૂઆત કરાવી
૪૦.લૉર્ડ મેકોલ ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરાવી
૪૧.લોકમાન્ય ટિકળ બંગભંગની ચળવળ કરાવી
૪૨.સર સૈયદ એહમદ મુસ્લિમ યુનિવર્સિટીની સ્થાપના કરી
૪૩.સરદાર વલ્લભભાઇ પટેલ બારડોલી સત્યાગ્રહના પ્રમુખ નેતા, દેશી રાજયોનું ભારતમાં વિલિનીકરણ કરાવ્યું
૪૪.સાને ગુરુજી આંતરભારતીની સ્થાપના કરી
૪૫.વીર સાવરકર હિન્દુ મહાસભાની સ્થાપના કરી
૪૬.સુભાષચંદ્ર બોઝ આઝાદ હિંદ ફોજની સ્થાપના કરી
૪૭.સ્વામી વિદ્યાનંદજી અમદાવાદમાં ગીતામંદિરની સ્થાપના કરી
૪૮.સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી
૪૯.શામળદાસ ગાંધી આરઝી હકૂમતની સ્થાપના કરી
૫૦.શ્યામપ્રસાદ મુખરજી જનસંઘની સ્થાપના કરી
૫૧.માધવદાસ સદાશિવરાવ ગોલવલકર (શ્રીગુરુજી) વિશ્ર્વ હિન્દુ પરિષદની સ્થાપના કરી
૫૨.અરવિંદ ઘોષ પૉંડિચેરી આશ્રમની સ્થાપના કરી
૫૩.એમ.એન. રૉય રેડિકલ ડેમોક્રેટિક પાર્ટીની સ્થાપના કરી
૫૪.શ્યામજી કૃષ્ણ વર્મા ઇંગ્લૅન્ડમાં ક્રાંતિકારીઓની સંસ્થાની સ્થાપના કરી
૫૫.ડૉ. જગદીશચંદ્ર બોઝ વનસ્પતિમાં સંવેદના છે તેમ સાબિત કર્યુ
૫૬.રામમનોહર લોહિયા પ્રજાસમાજવાદી પક્ષની સ્થાપના કરી
૫૭.ઇન્દુલાલ યાજ્ઞિક ગુજરાતમાં મહાગુજરાતની ચળવળ ચલાવી
૫૮.ડૉ. વિક્રમ સારાભાઇ ભારતનો અવકાશ યુગમાં પ્રવેશ કરાવ્યો, પીઆરએલની સ્થાપના કરી
૫૯.ખાન અબ્દુલ ગફારખાન અલગ પુખ્તુનિસ્તાનની હિમાયત કરી
૬૦.શંકરાચાર્ય હિંદુ ધર્મનો પુનરુદ્ઘાર કર્યો
૬૧.ડૉ. રવીન્દ્ર દવે લાઇફ લૉંગ ઍજયુકેશનની હિમાયત કરી
- ઉજવાતા વિવિધ ઉત્સવો
🍁રજત મહોત્સવ 25 વર્ષે
🍁સુવર્ણ મહોત્સવ 50 વર્ષે
🍁હિરક મહોત્સવ. 60 વર્ષે
🍁અમૃત મહોત્સવ. 75 વર્ષે
🍁શતાબ્દી મહોત્સવ. 100 વર્ષે
🍁સુવર્ણ મહોત્સવ 50 વર્ષે
🍁હિરક મહોત્સવ. 60 વર્ષે
🍁અમૃત મહોત્સવ. 75 વર્ષે
🍁શતાબ્દી મહોત્સવ. 100 વર્ષે
મુખ્ય સંસ્થા અને તેના સુત્ર
💬 ગુજરાત યુનિવર્સિટી ➖ યોગ કર્મેશુ કૌશલમ
💬 સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ➖ પાવકા નઃ સરસ્વતી
💬 ગુજરાત વિદ્યાપીઠ ➖ સા વિધાયા વિમૂકતયે
💬 વીર નર્મદ યુનિવર્સિટી ➖ સત્યમ જ્ઞાનમ અનન્તમ્
💬 એમ. એસ. યુનિવર્સિટી ➖ સત્યમ શીવમ સુન્દરમ્
💬 કામધેનું યુનિવર્સિટી ➖ સર્વભૂતહિતે રતાઃ
💬 બાળ વિશ્વવિદ્યાલય (ચિલ્ડ્રન યુનિવર્સિટી) ➖ સત્યમ રૂતમ બ્રહત
💬 શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ➖ પૂર્ળતા ગૌરવાય
💬 ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી (GTU) ➖ સમૂચિત જ્ઞાન સમન્વય
💬 બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ➖ સ્વાધ્યાય પરંમ તપઃ
💬 ભાવનગર યુનિવર્સિટી ➖ તમસો મા જ્યોતિર્ગમયા
💬 કચ્છ યુનિવર્સિટી ➖ તેજસ્વી નાવધીતમસ્તુ
💬 સરદાર પટેલ યુનિવર્સિટી (વલ્લભવિદ્યાનગર) ➖ શીલવૃતફલં શ્રુતમ
💬 ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળ ➖ તમસો મા જ્યોતિર્ગમય
💬 GCERT ➖ તેજસ્વી નાવધીતમસ્તુ
💬 NCERT ➖ વિધયા ડ મૃતમહ્યુતે
💬 NCTE ➖ ગુરુગુરુતમો ધામઃ
💬 IITE ➖ ન હિ જ્ઞાનેન સદર્શ પવિત્રમિહ વિધતે
💬 LIC ➖ યોગક્ષેમ વહામ્યહમ
અત્યાર સુધી મિસ વર્લ્ડ જીતનારી ભારતની છ સુંદરી
- રીટા ફારિયા-૧૯૬૬
- ઐશ્વર્યા રાય - ૧૯૯૪
- ડાયના હેડન - ૧૯૯૭
- યુક્તા મુખી - ૧૯૯૯
- પ્રિયંકા ચોપરા - ૨૦૦૦
- માનુષી છિલ્લર - ૨૦૧૭
(૧) ભારતીય બંધારણ ૨૬મી જાન્યુઆરી-૧૯૫૦ રોજ અસ્તિત્વમાં આવ્યું.
(૨) ભારતીય બંધારણનાં ઘડવૈયાઓની સભાનાં પ્રમુખ ડો.બી.આર.આંબેડકર હતાં.
(૩) રાષ્ટ્રાય ચૂંટણીઓમાં ભારતના નાગરિકોને અઢાર વર્ષે મતાધિકાર મળે છે.
(૪) પ્રજાસત્તાક ભારતમાં સૌથી પહેલી લોકસભાની ચૂંટણી ઇ.સ.૧૯૫૨માં યોજાયેલી.
(૫) ભારતનાં રાષ્ટ્રધ્વજની લંબાઇ-પહોળાઇનું પ્રમાણ ૩ : ૨ નું હોય છે.
(૬) ચૂંટણી પછી સત્તા પર આવતી સરકારની મુદત પાંચ વર્ષની હોય છે.
(૭) કેંન્દ્રીય પ્રધાનમંડળનાં પ્રધાનોને હોદ્દા ને ગુપ્તત્તાનાં શપથ રાષ્ટ્રપતિ લેવડાવે છે.
(૮) ભારતનો રાષ્ટ્રધ્વજ ખાદીના કાપડમાંથી બનેલો હોવાનું ફરજિયાત છે.
(૯) ભારતીય બંધારણ મુજબ દેશની સર્વોચ્ચ સત્તા રાષ્ટ્રપતિનાં હાથમાં હોય છે.
(૧૦) ભારતનાં એટર્ની જનરલ તેમ જ કોમ્પ્ટ્રોલર & ઓડિટર જનરલની નિમણૂંક રાષ્ટ્રપતિ કરે છે.
(૧૧) લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવા માટે લોકસભાના કુલ એક દશાંશ સભ્યોનાં સમર્થનની જરુર પડે છે.
(૧૨) ભારતીય સેનાની ત્રણેય પાંખોના સુપ્રીમ કમાંડર રાષ્ટ્રપતિ છે.
(૧૩) ભારતના સૌપ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદ હતાં.
(૧૪) ભારતની સૌપ્રથમ લોકસભાનાં અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવળંકર હતાં.
(૧૫) ભારતનાં ચૂંટાયેલાં રાષ્ટ્રપતિને હોદ્દાના અને ગુપ્તતાના શપથ સુપ્રેમ કોર્ટનાં ચીફ જસ્ટીસ લેવડાવે છે.
(૧૬) રાજ્યસભામાં ચૂંટાયેલાં સભ્યની મુદત છ વર્ષની હોય છે.
(૧૭) ભારતમાં રાષ્ટ્રપતિની ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી ૩૫ વર્ષની હોવી જરુરી છે.
(૧૮) લોકસભાની મુદત પાંચ વર્ષ હોય છે.
(૧૯) રાજ્યસભાના એક તૃત્યાંશ સભ્યો દર બે વર્ષે નિવૃત્ત થાય છે.
(૨૦) ભારતીય સંસદ રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભાની બનેલી હોય છે.
(૨૧)લોકસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી ઉંમર ૨૫ વર્ષની હોવી જરુરી છે.
(૨૨) ભારતના રાષ્ટ્રપતિની મુદત પાંચ વર્ષની હોય છે.
(૨૩) એક રુપિયાની નોત ઉપર નાણામંત્રાલયના સચિવની સહી હોય છે.
(૨૪) કેન્દ્ર સરકારને કાનૂની સલાહ આપવાનું કાર્ય એટર્ની જનરલ હોય છે.
(૨૫) રાજ્યસભાના અધ્યક્ષ તરીકે હોદાની રુએ ઉપરાષ્ટ્રપતિ કામગીરી બજાવે છે.
(૨૬) ભારતની સંસદમાં ઉત્તરપ્રદેશની સંસદસભાની સીટ સૌથી વધુ છે.
(૨૭) હાઇકોર્ટના ન્યાયમૂર્તી (જજ)ની નિમણૂંક રાષ્ટ્રપતિ કરે છે.
(૨૮) ભારતમાં સૌપ્રથમ મહિલા ગવર્નર બનનાર સરોજિની નાયડું છે.
(૨૯) ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી સૌપ્રથમ ઇ.સ.૧૯૬૨માં થૈ.
(૩૦) દસ રુપિયાની નોટ ઉપર રિઝર્વ બેંકના ગવર્નરની સહી હોય છે.
(૩૧) ભારતીય બંધારણની 352મી કલમ હેઠળ રાષ્ટ્રપતિ કટોકટી જાહેર કરી શકે છે.
(૩૨) ભારતનાં રાષ્ટ્રપતિએ જો રાજીનામું આપવું હોય તો તે ઉપ-રાષ્ટ્રપતિને આપે છે.
(૩૩) રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંન્નેની ગેરહાજરીમાં તેમની ફરજો સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ બજાવે છે.
(૩૪) હોદાની રુએ વડાપ્રધાન આયોજન પંચના અધ્યક્ષ હોય છે.
(૩૫) રાજ્યસભામાં ચૂંટાવા માટેની ઉમેદવારી નોંધાવવા માટે ઓછામાં ઓછી ઉંમર ત્રીસ વર્ષની હોવી જરુરી છે.
(૩૬) ભારતમાં લોકસભાના ચૂંટાયેલાં સભ્યોની કુલ બેઠક ૫૪૩ છે.
(૩૭) ભારતમાં કુલ રાજ્યસભાની બેઠક ૨૫૦ ની છે.
(૩૮) લોકસભામાં કોરમ થવા માટે દશ ટકા સભ્યોની જરુર પડે છે.
(૩૯) ગુજરાતમાં લોકસભા(સંસદસભ્ય)ની કુલસંખ્યા-બેઠક ૨૬ છે.
(૪૦) ગુજરાત માટે રાજ્યસભાની કુલ બેઠક ૧૩-(તેર) છે.
(૪૧) રાજકીય પક્ષોને ચૂંટણી-ચિહ્ન ફાળવવાનું કાર્ય ચૂંટણી પંચ કરે છે.
(૪૨) સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિની નિવૃત્તિવય પાંસઠ વર્ષ નક્કી કરવામાં આવેલાં છે.
(૪૩) રાષ્ટ્રપતિ બંધારણનો ભંગ કરે તો સંસદ પાસે બે-તૃત્યાંશની બહુમતિનાં બળે પદ ઉપરથી દૂર કરી શકે છે.
(૪૪) ભારતીય બંધારણ અનુસાર દેશની કુલ અઢાર ભાષાને માન્યતા આપવામાં આવેલી છે.
(૪૫) ભારતના રાષ્ટ્રધ્વજ વચ્ચેનાં ચક્રમાં કુલ ચોવીસ આરા હોય છે.
(૪૬) જમ્મુ-કાશ્મીર રાજ્યને કલમ ૩૭૦ મુજબ ખાસ દરજ્જો આપવામાં આવ્યો છે.
(૪૭) ભારત સરકારના બંધારણીય વડા રાષ્ટ્રપતિ ગણાય છે.
(૪૮) ભારતના બંધારણ મુજબ વહીવટી વડા તે વડાપ્રધાન ગણાય છે.
(૪૯) ભારતીય બંધારણની કલમ ૩૫૬ એ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની સત્તા ધરાવે છે.
(૫૦) લોકસભામાં ચૂંટાયેલા સભ્યો ઉપરાંત એંગ્લો-ઇંડિયન એ બે સભ્યોની નિયુક્તિ રાષ્ટ્રપતિ હોદ્દાની રુએ કરી શકે છે.
રાષ્ટીય ઉદ્યાન અને રાજય
●કાઝિરંગા - અસમ
●થરનુ રણ - રાજસ્થાન
●કાન્હા - મધ્યપદેશ
●ગીર રાષ્ટીય અભ્યારણ્ય- ગુજરાત
●વેળાવદર રાષ્ટીય અભ્યારણ્ય- ગુજરાત
●કેવલાદેવ - રાજસ્થાન
●બાંદીપુર - કર્ણાટક
●દચિગામ - જમ્મુ-કાશ્મીર
●કોર્બેટ - ઉતરાંખંડ
નદી,રાજય અને યોજનાઓ📚
●નર્મદા નદી - ગુજરાત - નર્મદા યોજના
●કૃષ્ણા નદી - આંધ પદેશ - નાગાર્જુન યોજના
●તુંગભદ્મા નદી -આંધ પદેશ - તુંગભદ્મા યોજના
●કોસી નદી - બિહાર - કોસી યોજના
●મહા નદી - ઓરિસ્સા - હીરાકુંડ યોજના
●સતલુજ નદી - પંજાબ - ભાખરાનાંગલ યોજના
રાજય અને કુદરતી સરોવર
●કાશ્મીર - દાલ અને વુલર(મીઠું પાણિ)
●આધપદેશ - કોલાર (મીઠું પાણિ)
●તમિલનાડુ - પુલિકટ (ખારુ પાણિ)
●ઓરિસ્સા - ચિલ્કા (ખારુ પાણિ)
●રાજસ્થાન - સાંભર (ખારુ પાણિ
●ગુજરાત - નારાયણ(અંશતઃ ખારુ)
પ્રખ્યાત સમાધી સ્થળો
૧.રાજઘાટ-મહાત્મા ગાંધીજી
૨.મહાપ્રયાણઘાટ-ડો.રાજેન્દ્ર પ્રસાદ
૩.શાંતિવન-જવાહરલાલ નેહરુ
૪.વિજયઘાટ-લાલબહાદુર શાસ્ત્રી
૫.અભયઘાટ-મોરારજી દેસાઈ
૬.ચૈત્રાભુમી-બાબાસાહેબ અાંબેડકર
૭.સમતાસ્થળ-જગજીવન રામ
૮.કિશાનઘાટ-ચૌધરી ચરણસિહ
૯.નારાયણઘાટ-ગુલઝારિલાલ નંદા
૧૦.અેકતા સ્થળ-જ્ઞાનિ ઝેલસિહ
વિજ્ઞાન
- સૌથી ભારે પ્રવાહી =》પારો
- સૌથી હલકુ તત્વ =》હાઈડ્રોજન
- સૌથી ભારે તત્વ =》યુરેનિયમ
- સૌથી સખત ધાતુ =》ઈરેડિયમ
- રસાયણો નો રાજા =》સલ્ફ્યુરીક એસિડ
- પ્રોટિન નો બંધારણીય એકમ =》એમોનિયા એસિડ
- હાસ્ય વાયુ =》નાઈટ્રેસ ઓક્સાઈડ
- અફીણ માં રહેલુ ઝેરી દ્રવ્ય =》મોર્ફિન
સૂર્યગ્રહણ (Solar Eclipse) 🌓
જ્યારે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્રઆવી જાય છે ત્યારે ચંદ્ર સૂર્યંની આડે આવતાં પૃથ્વી પરથી સૂર્ય ઢંકાયેલો દેખાય છે. આ પ્રક્રિયાને સૂર્યગ્રહણ કહે છે.
સૂર્યગ્રહણ અમાસના દિવસે થાય છે. ચંદ્રની કક્ષા ઝુકેલી હોવાથી દરેક અમાસે સૂર્યગ્રહણ થતુ નથી.
પૂર્ણ સૂર્યગ્રહણ થાય ત્યારે સૂર્ય સંપૂર્ણ ઢંકાતો નથી તેની કિનારીઓ દેખાય છે. તે કિનારીઓને જ કોરોના (Corrona) કહેવામાં આવે છે.
પૂર્ણ સૂર્યગ્રહણ વધુમાં વધુ 7 મિનિટ 40 સેકન્ડ સુધીનું હોય છે.
ડાયમંડ રિંગની ઘટના પૂર્ણ સૂર્યગ્રહણના દિવસે જ થાય છે.
ચંદ્રગ્રહણ (Lunar Eclipse) 🌒
જ્યારે સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવે ત્યારે પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે. સૂર્યના કિરણો સીધા ચંદ્ર પર પહોંચતા નથી. તેથી તેને ચંદ્રગ્રહણ કહેવાય છે.
પૃથ્વી તથા ચંદ્રની કક્ષાપથ વચ્ચે 5° નો તફાવત રહેલો છે. તેથી ચંદ્ર ક્યારેક પૃથ્વીની ઉપરથી ક્યારેક નીચેથી પસાર થાય છે.
ચંદ્રગ્રહણ પૂનમના દિવસે જ હોય છે તેમજ ચંદ્રગ્રહણ એક વર્ષમાં વધુમાં ત્રણ વાર થાય છે.
ચંદ્રગ્રહણ આંશિક કે પૂર્ણ હોય છે.
જાણવા જેવું
SCIENCE ZONE
- શૂન્યવકાશ માં પ્રકાશ નો વેગ =》 3,00,000 કિ.મી./ સેકન્ડ
- કાચ માં પ્રકાશ નો વેગ =》 1,80,000 કિ.મી./ સેકન્ડ
- પાણી માં પ્રકાશ નો વેગ =》2,25,000કિ.મી./ સેકન્ડ
- બરફ નું ગલનબિંદુ =》273.16 k
- સામાન્ય વાતચીત માં કેટલા ડેસિબલ નો અવાજ હોય છે. =》60 db
- કેટલી આવૃત્તિ વચ્ચેનો અવાજ માનવ સાંભળી શકે છે. =》10 Hz થી10000 Hz
- ધ્વનિ નો હવા માં વેગ =》340 m/s
- કઈ આવૃત્તિવાળા અવાજને આપણે સાંભળી શકતા નથી. =》10Hz થી ઓછી
કેટલાક imp વન 【વર્ગ 3 પરીક્ષા માટે ઉપયોગી】
1. પુનિત વન ગાંધીનગર
જિલ્લો ગાંધીનગર
2. માંગલ્ય વન , અંબાજી
જિલ્લો બનાસકાંઠા
3. તીર્થંકર વન તારંગા
જિલ્લો મહેસાણા
4. હરિહર વન , પાટણ
જિલ્લો ગીર સોમનાથ
5. ભક્તિવન , ચોટીલા
જિલ્લો સુરેન્દ્રનગર
6. શ્યામળ વન , શામળાજી
જિલ્લો અરવલ્લી
7. પાવક વન , પાલીતાણા
જિલ્લો ભાવનગર
8. વિરાસત વન , પાવાગઢ
જિલ્લો પંચમહાલ
9. ગોવિંદ ગુરુ સ્મૃતિ વન , માનગઢ
જિલ્લો મહીસાગર
10. નાગેશ વન નાગેશ્વર
જિલ્લો દેવભૂમિ દ્વારકા
- pH = potantial hydrogen
- એસિડ ની pH =》7 કરતા ઓછી
- બેઈઝ ની pH =》7 કરતા વધું( 7-14 ની વચ્ચે)
- શુદ્ધ પાણી ની pH =》7.0
- દરિયા ના પાણી ની pH=》8.5
- જઠરરસ ની pH =》1.0 થી 3.0
- લાળરસ ની pH =》6.5 - 7.5
- દૂધ ની pH =》6.3 - 6.6
- મનુષ્ય માં થતી દેહધાર્મિક ક્રિયાઓ કેટલા pHના ગાળામાં થાય છે. =》 7.0 થી 7.8 pH
🎖 કૃત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે?
=》સોડિયમ ઓક્સાઈડ
=》સિલ્વર આયોડાઈડ ✔
=》કેલ્શિયમ આયોડાઈડ
=》સોડિયમ આયોડાઈડ
🎖 લોહી નાં દબાણ માપવાનાં સાધન ને શું કહે છે?
=》સ્ફિરોમીટર
=》સ્પીડોમીટર
=》સ્ફિગ્મોમેનોમીટર✔
=》સ્ટેથોસ્કોપ
🎖 ક્યુ જોડકું ખોટું છે?
=》એડ્રીનલ - કાર્ટીસોલ
=》સ્વાદુપિંડ - ઈન્સ્યુલીન
=》પિચ્યુટરી - ઈસ્ટ્રોજન✔
=》શુક્રપિંડ - ટેસ્ટોસ્ટેરોન
🎖 ક્યો પદાર્થ કારૂબન થી બનેલો નથી?
=》ગ્રેફાઈટ
=》કોલસો
=》ચાંદી ✔
=》હિરો
🎖 લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે?
=》નાઈટ્રોજન ઓક્સાઈડ
=》નાઈટ્રસ ઓક્સાઈડ ✔
=》નાઈટ્રસ ડાયઓક્સાઈડ
=》નાઈટ્રોજન ડારોક્સાઈડ
🎖 ક્યા રોગકારક વિષાણુઓના કારણે કમળો થાય છે?
=》બેસિલસ એન્થ્રેસીસ
=》ઈ કોલાઈ
=》ટ્યુબરકલ બેસીલસ
=》હિપેટાઈટીસ ✔
🎖 સૌર પરિવાર નો સૌથી મોટો ગ્રહ ક્યો છે?
=》મંગળ
=》ગૂરૂ ✔
=》પૃથ્વી
=》બુધ
🎖 રીક્ટર માપક્રમ શું દર્શાવે છે?
=》સીરભંગ પ્રક્રિયા
=》ભુકંપ ની તિવ્રતા ✔
=》ભુકંપ ની વ્યાપકતા
=》મેગ્માનું તાપમાન
🎖 ક્યા પ્રકાર નાં ખડકો પ્રાથમિક કે મૂળ ખડકો છે?
=》આગ્નેય ✔
=》રૂપાંતરિત
=》સેન્દ્રિય
=》પ્રસ્તર
🎖 સૌથી વધુ સખત ખનીજ કઈ છે?
=》જિપ્સમ
=》હીરો ✔
=》સલ્ફર
=》ટાલ્ક
🎖 સુર્યના પારજાંબલી કિરણોને શોષી લેનાર વાયુ ક્યો છે?
=》આર્ગોન
=》ઓઝોન ✔
=》ક્રિપ્ટોન
=》હિલિયમ
🎖 ક્યા સાધનથી ભેજના પ્રમાણની આપોઆપ નોંધ લેવાય છે?
=》બેરોમીટર
=》વર્ષામીટર
=》એનોમીટર
=》હાઈગ્રોમીટર✔
🎖સ્વાઈનફ્લુ ક્યા વાયરસથી ફેલાય છે?
=》B1N1
=》C1D1
=》T1N1
=》H1N1 ✔
🎖 ગોબરગેસ માં મુખ્યત્વે ક્યો ગેસ હોય છે?
=》ઈથેન✔
=》મિથેન
=》પ્રોપેન
=》બ્યુટેન
🎖 નીચેનામાંથી ક્યા રંગો પ્રાથમિક રંગો છે?
=》લાલ , વાદળી , પીળો
=》પીળો , લીલો , વાદળી
=》લાલ , લીલો , ગુલાબી
=》લાલ , લીલો , વાદળી✔
🎖 ચંદ્ર પર સૌપ્રથમ પગ મુકનાર કોણ હતા?
=》યુરી ગાગરીન
=》કલ્પના ચાવલા
=》નીલ આર્મસ્ટ્રોંગ✔
=》સુનિતા વિલીયમ્સ
🎖 મનુષ્યમાં ખોરાક ના પાચન ની પ્રક્રિયા ની શરૂઆત ક્યાંથી થાય છે?
=》મુખ✔
=》ખોરાકની નળી
=》જઠર
=》નાનું આંતરડું
🎖 ગ્રીનહાઉસ કોનાથી સંબંધિત છે?
=》ધાબા બાગકામ
=》રસોડા બાગકામ
=》વૈશ્વિક તાપમાન વધારો✔
=》સુપોષકતાકરણ
🎖 ખેતરો માં થતી અનૈચ્છિક વનસ્પતિઓને શું કહેવાય છે?
=》ક્ષુપ
=》નીંદણ✔
=》ધાસ
=》વૃક્ષ
🎖 સૌરમંડળ નો સૌથી તેજસ્વી ગ્રહ ક્યો છે?
=》શુક્ર✔
=》પૃથ્વી
=》મંગળ
=》ગુરૂ
🎖 થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે?
=》ચાંદી
=》તાંબુ
=》સોનુ
=》પારો ✔
🎖પાણીના અણુનું રાસાયણિક સુત્ર શું છે?
=》CO2
=》SO2
=》H2O✔
=》O2
🎖 પેન્સિલ માં શું વપરાય છે?
=》ગ્રેફાઈટ✔
=》સિલીકોન
=》ફોસ્ફરસ
=》કોલસો
🎖પૃથ્વી પર નો સૌથી સખત પદાર્થ ક્યો છે?
=》સોનું
=》પ્લેટિનમ
=》હીરો✔
=》લોખંડ
🎖કઈ ધાતુ સામાનાય અવસ્થા મા પ્રવાહી સ્વરૂપે હોય છે?
=》રેડિયમ
=》પારો✔
=》ઝિંક
=》યુરેનિયમ
🎖 ક્યા બ્લડગ્રુપવાળા વ્યક્તિને 'સાર્વજનિક દાતા' કહે છે?
=》 A
=》B
=》O
=》AB✔
🎖આગ બુઝાવવા ક્યો ગેસ વપરાય છે?
=》નિયોજન
=》નાઈટ્રોજન
=》કાર્બન ડાયોક્સાઈડ✔
=》કાર્બન મોનોક્સાઈડ
🎖પાણીની ધનતા સૌથી વધુ હોય છે?
=》4° સે. પર
=》-4° સે. પર ✔
=》0° સે. પર
=》100° સે. પર
🎖 શુદ્ધ પાણીના pH નું પ્રમાણ કેટલું હોય છે?
=》14.0
=》7.0✔
=》8.0
=》0
🎖 હાઈડ્રોજન ને સળગાવાથી શું બનશે?
=》પાણી✔
=》રાખ
=》માટી
=》ઓક્સિજન
ચાર ધામ યાદ રાખવા ની ટ્રિક
Trick⤵
" મા તારા ઓજ બઉ દ્વારે"
આવેછે
તા -તમિલનાડુ.
રા- રામેશ્વરમ
ઓ -ઓડીસા.
જ - જગન્નાથપુરી
બ - બદ્રીનાથ.
ઉ- ઉત્તરાખંડ
દ્વા - દ્વારકા
રે - ગુજરાત
1. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિનો ચાર્જ કોની પાસે હોય છે ?
✔સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ
2. સામાન્ય ચૂંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે ?
✔ લોકસભાના સિનિયર સભ્ય
3. લોકસભાનું સત્ર ચલાવવા માટે કેટલી કોરમ હોવું જરૂરી છે ?
✔ 10 %
4. કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર પોતાના સભાગૃહના વધારેમાં વધારે કેટલા ટકા પ્રધાન (મિનિસ્ટર) રાખી શકે છે ?
✔ 15%
5. રાજ્યના મંત્રીમંડળને હોદાના સોગંદ કોણ લેવડાવે છે ?
✔ રાજ્યપાલ
6. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે કયા સ્થળે મળેલ અધિવેશનમાં સૌપ્રથમ 'મૂળભૂત અધિકારો' ની માંગ કરી હતી ?
✔ કરાચી
7. 'ભારતીય સ્વાંતત્ર્ય ધારો' કોને પસાર કર્યો ?
✔ બ્રિટિશ પાર્લામેન્ટ
8. રાજ્યોના વહીવટી કાર્યો કોના નામથી થાય છે ?
✔ રાજ્યપાલ
9. ગુજરાત રાજ્ય અલગ થયું ત્યારે સૌપ્રથમ સચિવાલય ક્યાં બનાવ્યું હતું ?
✔ આંબાવાડી
10. પંચાયતોના હિસાબનું ઓડિટ કયા અધિનિયમ હેઠળ થાય છે ?
✔ ગુજરાત લોકલ ફંડ ઓડિટ અધિનિયમ-1963
11. ગ્રામ પંચાયતના દફ્તરો કોના હવાલે રાખવામાં આવે છે ?
✔ ગ્રામ પંચાયત મંત્રી
12. જિલ્લા પંચાયતો કયા અધિનિયમ હેઠળ કર્યો કરે છે ?
✔ ગુજરાત પંચાયત અધિનિયમ ,1993
13. તાલુકા પંચાયતની પ્રથમ બેઠકની તારીખ કોણ નક્કી કરે છે ?
✔ જિલ્લા વિકાસ અધિકારી
14. ભારતીય બંધારણનો અંતરાત્મા કોને ગણવામા આવે છે ?
✔ મૂળભૂત સિદ્ધાંતો
15. ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજવાનો નિર્ણય કોણ કરે છે ?
✔ રાજ્ય સરકાર
16. ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ...........
✔ રાજકીય અધિકાર છે.
17. આપના બંધારણમાં કુલ કેટલા પ્રકારની રિટનો ઉલ્લેખ છે ?
✔ 5
18. સોલિસિટર જનરલ શુ છે ?
✔ સરકાર પક્ષે કાનૂની સલાહકાર
19. ભારત સંઘમાં એક નવું રાજ્ય ઉમેરવાનું થાય ત્યારે કયા પરિશિષ્ટમાં સુધારો કરવો પડે ?
✔ પહેલા
20. લોકસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે ?
✔ સ્પીકર
21. વિરોધપક્ષના નેતાને લોકસભાના કયા હોદ્દાની સમકક્ષ ગણવામાં આવે છે ?
✔ કેબિનેટ મંત્રી
22. ભારત સ્વતંત્ર થયા પછી દર પાંચ વર્ષે યોજાયેલી લોકસભાની ચૂંટણીઓમાં સહુથી પહેલી મધ્યસત્ર ચૂંટણી કયા વર્ષમાં થઈ હતી ?
✔ 1971
23. ભારતનું ચૂંટણી પંચ કોના નિયંત્રણ હેઠળ કામ કરે છે ?
✔ સ્વતંત્ર છે.
24. ગુજરાતમાં સૌપ્રથમ લોકાયુક્તનો કાયદો ક્યારે તૈયાર થયો ?
✔ ઇ.સ. 1986
25. લોકસભા અને વિધાનસભાઓની બેઠકોનું સીમાંકન કરવા માટે સીમાંકન પંચની રચના કયા વર્ષમાં કરવામાં આવી ?
✔ 2002 માં
26. રાષ્ટ્રપતિ પદ ખાલી હોય તે પદ ઉપર ઉપરાષ્ટ્રપતિ ક્યાં સુધી રહી શકે છે ?
✔ 6 માસ
27. ભરતમાં ' રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ ' ની રચના કયા વર્ષે કરવામાં આવી ?
✔ 1993
28. બંધારણનું અર્થઘટન કરવાની આખરી સત્તા કોની છે ?
✔ સર્વોચ્ચ અદાલત
29. 'મેન્ડેમસની રીટ' એટલે ?
✔ પરમાદેશ
30. અંગ્રેજી ભાષાને કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કડીરૂપ ભાષાનું સ્થાન બંધારણના કયા અનુચ્છેદથી મળેલ છે ?
✔ 345
31. ભારતની બંધારણ સભામાં અનુસૂચિત જાતિના કેટલા સભ્યો હતા ?
✔ 30
32. કમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ.........
✔ બંધારણીય પદ ધરાવે છે.
33. CAG ક્યારે સેવા નિવૃત્ત થાય છે ?
✔ 65 વર્ષે
34. રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા બંધારણના કયા અનુચ્છેદ મુજબ કરવામાં આવે છે ?
✔ 155
35. 'પંચાયતી રાજ' પ્રણાલી કયા સિદ્ધાંત પર આધારિત છે ?
✔ સત્તાના વિકેન્દ્રીકરણ
૧) ભારતની હાઇકોટઁના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધિશ કોન ?........લીલા શેઠ
(૨) બંધારણની કઈ કલમ સસંદને બંધારનણમાં સુધારો કરવાની સત્તા આપે છે?.......... 368
(૩) પાણીનાં ટીપાં ક્યા કારણસર ગોળ હોય છે?.......... પ્રુષ્થ્તાણ
(૪) ધોવાના સોડાનું રાસાયણીક નામ શું છે?........ સોડિયમ કાર્બોનેટ
(૫) અવાજ ક્યા એકમમાં મપાય છે?.......... ડેસિબલ
(૬) રુધિર જામી જવાની ક્રિયા માટે કયું ખનિજ દ્રવ્ય જરૂરી છે?........ કેલ્સિયમ
(૭) બુધને કેટલા ઉપગ્રહ છે?.......... 0
(૮) બંધારણના ક્યા આર્ટીકલ અનુસાર હિન્દી ભારતની રાષ્ટ્રભાષા છે?.......... 343
(૯) વનસ્પતિનો લીલો રંગ શાને આભારી છે?....... ક્લોરોફિલ
(૧૦) ગિરનાર પર્વતનું પૌરાણિક નામ શું હતું?........... રૈવતક
(૧૧) ચુંટ્ણી કમિશનની રચના માટે બંધારણના ક્યા આર્ટીકલમાં જોગવાઈ કરવામાં આવી છે?...... 342
(૧૨) હેમચંદ્રાચાર્યનું મૂળ નામ શું હતું?........ ચાંગદેવ
(૧૩) ભવનાથનો મેળો ક્યારે ભરાય છે?........ શિવરાત્રી પર
(૧૪) ગુજરાતનું કયું શહેર પુસ્તકોની નગરી તરીકે ઓળખાય છે?....... નવસારી
(૧૫) વડોદરા રાજ્યના છેલ્લા રાજવી કોણ હતા ?.......... પ્રતાપસિંહ ગાયકવાડ
(૧૬) ગ્રામ પંચાયતોની ચુટણી કરાવવાનો નિણઁય કોણ કરે છે ?........... રાજ્યા સરકાર
(૧૭) ઓપ્ટિકલ ફાઇબર કેબલ શાના માટે વપરાય છે ?..........સંદેશવ્યવહાર
(૧૮) સબસોનિક અને સુપરસોનિક શબ્દો શેના માટે વપરાય છે ?...........અવાજની ગતિ
(૧૯) ‘તેજાબી વરસાદ’ ની ઘટના માટે ક્યો વાયુ કારણભૂત હોય છે ?............સલ્ફર ડાયોક્સાઇડ
(૨૦) ભારતના બંધારણમાં મુળભૂત હક્કો તેના ક્યા અનુછેદ ક્ર્માંકમાં સમાવિસ્ટ છે ?........ 14
(૨૧) અલિયાબેટ કઈ નદીમાં સ્થિત છે ?........નર્મદા
(૨૨) ભારતીય બંધારન અનુસાર મૂળભૂત અધિકારોનું સંરક્ષણ કોણ ?.......ન્યાયપાલિકા
(૨૩) ભરતની બંધારણ સભાના સલાહ્કાર કોણ હતા ?.........બી.એન.રાવ
(૨૪) વરસાદ માપવા માટે વપરાતુ સાધન ......... ઉડોમીટર
(૨૫) વૃક્ષનું આયુષ્ય શેના પરથી માપવામાં આવે છે ?........વૃક્ષના થડમાં પડેલ વર્તુળ આકાર વલયોથી
(૨૬) ગુજરાતમાં સૌથી વધુ ઔધોગિક એકમો ધરાવતી ઔધોગિક વસાહત કઈ છે?...અંકલેશ્વર ઔધોગિક વસાહત
(૨૭) સિલિકોન શેમાંથી પ્રચુર માત્રમાં મળી આવે છે ?........રેતી
(૨૮) દરિયાકાંઠાની વનસ્પતિ ‘ મેંગ્રુવ્સ ‘ નું ગુજરાતી પર્યાયવાચી નામ છે......... ચેર
(૨૯) ગુજરાત્માં ‘ પરમાણુ વીજમથક ‘ ની યોજના ક્યા સ્થળે આકાર લઇ રહી છે ?..... મીઠી વીરડી – જસાપર
(૩૦) ગુજરાતને કેટલા એગ્રો-ક્લાયમેંટ જ્હોનમાં વહેંચવામાં આવ્યું છે ? …….. આઠ
(૩૧) ‘વરલી’ એ કઈ કળા છે… ચિત્ર
(૩૨) ‘ધમાલ’ ન્રુત્યા એ કોની ખાસિયત છે? સીદી
(૩૩) ધોળાવીરામાંથી પ્રાપ્ત થયેલ સીલ શેનાં બનેલા છે ?...... પકવેલી માટી
(૩૪) કમ્પ્યુટરમાં વપરાતી આઈસી ચી
પ્સ શાની બનેલી હોય છે ?......સિલિકોન
(૩૫) ‘પેનલ્ટી કીક’ શબ્દ કઈ રમતમાં વપરાય છે ?........ફુટ્બોલ
(૩૬) ‘ઈરડા’ એ ક્યાં ક્ષેત્રનું નિયમન કરે છે ?......... વિમાં
(૩૭) ભારતમાં કટૉકટી જાહેર થઈ ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી નીચેનામાંથી કોણ હતાં? …….શ્રી બાબુભાઈ પટેલ
(૩૮) પંચાયત રાજનું અસ્તિત્વ કઈ કમિટીના અહેવાલ બાદ આવ્યું ?......... બળવંતરાય મહેતા
(૩૯) બંધારણના ક્યા અનુછેદમાં પંચાયતની જોગવાઈ કરાઈ છે ?....... 243
(૪૦) ભારતના સર્વોકચ્ચ અદાલતના સૌપ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ કોણ હતા?...... શ્રી હરિલાલ કણિયા
(૪૧) ગ્રામ પંચાયતની મુદત કેટલા વર્ષની હોય છે ?......... પાંચ
(૪૨) મહાગુજરાત આંદોલનના પ્રણેતા કોણ હતા ?........ શ્રી ઈંદુલાલ યગ્નિક
(૪૩) ગુજરાત રાજ્યની સ્થપ્ના પછી સર્વપ્રથમ વિધાંસભા અધ્યક્ષપદે ક્યા મહાનુભાવ હતા ?...... શ્રી કલ્યાણજી મહેતા
(૪૪) “સુરક્શિત મત્રુત્વ દિવસ “ કોની સ્મૃતિમાં ઉજવાય છે ?....... કસ્તુરબા ગાંધી
(૪૫) રોજગારવાંછુ ઉમેદવારોને રોજગારી પ્રાપ્તિ માટે નીચેના માથી કઈ વેબસાઇટ વધુ ઉપયોગી ગણાય છે ?..... ઓઝસ
(૪૬) સુર્યથી સૌથી નજીક ગ્રહ ક્યો છે ?..........બુધ
(૪૭) વીટામિન ‘ એ’ ની ઊણપથી શરીરના ક્યા અંગને નુકસાન થાય છે?.......... આંખ
(૪૮) ગુજરાતમાં “ બારડોલી સત્યાગ્રહ “ સાથે કોનું નામ જોડાયેલું છે?.........સરદાર પટેલ
(૪૯) સ્વતંત્રતા ચળવળ વખતે “ ચલો દિલ્લીનો “ નારો કોણે આપ્યો હતો ?........ નેતાજી સુભાષચંદ્ર બૉઝ
(૫૦) અફિણની ખેતી ક્યાં થાય છે ?............ઉત્તરપ્રદેશ
(૫૧) “વંદે માતરમ “ ના રચયિતા કોણ ?.......... બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
(૫૨) રસીકરણની શોધ કોણે કરી ?........... એડવર્ડ જેનર
(૫૩) સિનેગોગ ક્યા ધર્મનું પ્રાર્થના સ્થળ છે ?.......... યહુદી
(૫૪) એક મિલિયન એટલે શું થાય ?......... દસ લાખ
(૫૫) રશિયાએ છોડેલા પ્રથમ અવકાશયાનનું નામ શું હતું ? સ્પુટનિક
(૫૬) બાંગ્લાદેશના પ્રથમ પ્રમુખ કોણ હતા ?......... શેખ મુજિબૂર રહેમાન
(૫૭) પાણી કેટલા ડિગ્રી સેન્ટિગ્રેડ પર ઉકળે છે ?....... 100
(૫૮) પૃથ્વીના ઉપગ્રહનું નામ આપો....... ચંદ્ર
(૫૯) ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા ?........... સુચેતા કૃપલાણી
(૬૦) તિરૂવઅનંતપુરમ્ નું જૂનું નામ શુ^ હતું ?........... ત્રિવેન્દ્રમ
(૬૧) “સ્નેહરશ્મિ “ કયા લેખક્નું ઉપનામ છે ?.......... ઝિણાભાઈ દેસાઈ
(૬૨) મધ્ય પ્રદેશની રાજધાની કઈ છે ?..........ભોપાલ
(૬૩) બુલંદ દરવાજાની ઇમારત ક્યાં આવી ?........ ફતેહપુર સિક્રિ
(૬૪) સુર્યપ્રકાશને પ્રુથ્વી પર પહોંચતા આશરે કેટલો સમય લાગે છે ?......... 8 મિનિટ
(૬૫) વિશ્વ સ્તરે 5મી જુન ક્યા દિવસ તરીકે જાણીતો છે ?........... પર્યાવરણ દિવસ
(૬૬) બુદ્ધિશાળી પ્રાણી કોણ ગણાય છે ?.......... વ્હેલ માછલી
(૬૭) વરસનો લાંબામાં લાંબો દિવસ ક્યો છે ?........... 21 જૂન
(૬૮) ભારત્માં ઉજવાતો ‘રાષ્ટીય યુવા દિન ‘ ક્યા મહાપુરુષનાં જન્મ દિવસ છે ?........ સ્વામી વિવેકાનંદ
(૬૯) નીચેના પૈકી કૈ નદી વિશ્વની સૌથી લાંબી નદી ગણાય છે ?......... નાઇલ
(૭૦) વિશ્વ સમુદાય ‘આંતરરાષ્ટીય માત્રુભાષા દિવસ’ ની ઉજવણી કરે છે, તે દિવસ. ......... 21 ફેબ્રુઆરી
(૭૧) વિશ્વ વનદિન ક્યારે ઉજવવામાં આવે છે?..........21 માર્ચ
(૭૨) સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નેર જનરલ હતા........ સી. રાજગોપાલાચારી
(૭૩) ભારતની ‘જંગલ સંપદા સંસોધન’ ની સૌ પ્રથમ સંસ્થા ક્યા આવેલી છે?...... દહેરાદૂન
(૭૪) ‘જય જય ગરવી ગુજરાત....’ ની પંક્તિના સર્જક મહાનુભાવ છે ?....... કવિ નર્મદ
(૭૫) અમદાવાદ મ્યુનિસિપલટીનાં સર્વપ્રથમ મહિલા સભાપદ હતાં........ વિદ્યાગોરી ર. નીલકંઠ
(૭૬) વેળાવદરનું અભ્યારણ્ય ક્યા વન્યપ્રાણી માટેનું અભ્યારણ છે?......... કાળિયાર
(૭૭) ‘હોર્સ પાવર ‘નીચેના પૈકી શાનો એકમ છે... કાર્ય
(૭૮) માનવશરીરમાં લોહીનું શુદ્ધિકરણ કરનારું અંગ છે?....... ફેફસા
(૭૯) દુનિયાનો સૌથી મોટો દ્વિપકલ્પ છે?......... ભારત
(૮૦) પારસીઓ ઇરાનથી નીકળીને સૌ પ્રથમ ગુજરાતના ક્યા બંદરે ઉતર્યા ?............ સંજાણ
(૮૧) સંત બેલડી ‘જેસલ- તોરલ’ ની સમાધિ ક્યા નગરમાં આવેલી છે ?.......... અંજાર
(૮૨) કેન્દ્રશાસિત પ્રદેશઓમાં કોના દ્વારા વહિવટ થાય છે. == રાષ્ટ્રપ્રમુખ
(૮૩) મુલ્લા પેરિયાર ડેમ સંદર્ભે કઈ બાબત સાચી છે . == ૧૧૬ વર્ષ જુનો છે
(૮૪) સરકાર દ્વારા પૂરી પડાતી એમ્બ્યુલન્શ સેવા ની ગાડી પર કયું લખાણ જોવા મળતું નથી. == enri
(૮૫) ગુજરાતમાં સામાન્ય રીતે સહુથી વધુ ઠંડિ કયાં પડે છે. == નલિયા
(૮૬) રણના ઊંચા ભાગને શું કહે છે. == લુણાસરી
(૮૭) ભારતમાં બ્રિટિશ શાસનકાળ દરમિયાન લોર્ડ ક્લાઇવે દાખલ કરેલી દ્વિમુખી શાસનપદ્ધતિ કોણે બંધ કરી. == લોર્ડ હેસ્ટિંગ્સ
(૮૮) પેરિસના એફિલ ટાવર ની ઊંચાઇ કેટલી છે. == ૩૨૫ મીટર
(૮૯) મીટિઅરોલજિ શાસ્ત્ર ઍ .. હવમાન ના લક્ષણૉ , ફેરફાર નો અભ્યાસ કરતુ શાસ્ત્ર છે
(૯૦) રાજ્યસભાના ૧\૩ સભ્યો.... દર ૨ વષઁ નિવ્રુત થાય છે
(૯૧) રેડિયો ઍકટીવિટી પ્રમાણિત ઍકમ.... ક્યૂરિ
(૯૨) ગુજરાતમા
સહુથી વધારે વરસાદ ક્યાં થાય છે..... કપરાડા તાલુકો : વલસાડ
(૯૩) ગુજરાતના ભોગોલિક વિસ્તારનું કદ......... આશરે ૨ લાખ ચોરસ કિલોમીટર છે
(૯૪) ગુજરાતમા કઈ જગ્યાએ લીલા રંગનો આરસ મળી આવેલ છે........ છુછાપુરા - જિલ્લો : કચ્છ
(૯૫) ખોડિદાસ પરમાર એ કઈ કલાના સાધક છે. ....... ચિત્ર
(૯૬) ધંધાના બંધારણની દ્રષટી એ અમુલ ડેરી શું ગણાય ?........સહકારી ફેડરેશન
(૯૭) વિશ્વનાથ આનંદ પછી ભારતમાં ચેસ ગ્રાંન્ડ માસ્ટર કોન બ્ન્યું ?........ કોનેરુ હમ્પી
(૯૮) ભારતના કયા રજ્યામાં દર વષે ગ્રામીણ ઓલ્મ્પિક યોજાય છે ?....... પંજાબ
(૯૯) રૂપેશ શાહનું નામ કઈ રમત સાથે જોડાયેલું છે. ......... બિલિયડઁ અને સ્નુકર
(૧૦૦) તોલ- માપના ત્રાજવાં – કાંટા માટે કયું જાણીતું છે ?.......
સાવરકુંદડલા
(૧૦૧) ભારતમાં પ્રથમ જ્ઞાનપીઠ એવોડઁ વિજેતા મહિલા કોણ ?........આશાપૂણાઁ દેવી
(૧૦૨) ૭ સમુદ્રોને તરીને પાર કરનાર વિશ્વની પ્રથમ મહિલા કોણ ?..........બુલા ચૌધરી
(૧૦૩) ઠુમરીના પ્રસિદ્ધ ભારતીય કલાકારો એટલે...... સિદ્ધેશ્વ્રરી દેવિ અને ગિરિજા દેવિ
(૧૦૪) શ્રીમતી એની બેસન્ટ કઈ સંસ્થા સાથે સંકળાયેલ છે ?.........થિયોસોફિકલ સોસાયટી
(૧૦૫) ભારતીય સૈન્યામાં જોડાનાર પ્રથમ મહિલા કોણ ?.........પ્રિયા ઝિન્ગાન
(૧૦૬) ભારતીય સેનાની ત્રણેય પાંખોના સર્વોચ્ચ વડા કોણ છે?............ રાષ્ટ્રપતી
1. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિનો ચાર્જ કોની પાસે હોય છે ?
✔સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ
2. સામાન્ય ચૂંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે ?
✔ લોકસભાના સિનિયર સભ્ય
3. લોકસભાનું સત્ર ચલાવવા માટે કેટલી કોરમ હોવું જરૂરી છે ?
✔ 10 %
4. કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર પોતાના સભાગૃહના વધારેમાં વધારે કેટલા ટકા પ્રધાન (મિનિસ્ટર) રાખી શકે છે ?
✔ 15%
5. રાજ્યના મંત્રીમંડળને હોદાના સોગંદ કોણ લેવડાવે છે ?
✔ રાજ્યપાલ
6. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે કયા સ્થળે મળેલ અધિવેશનમાં સૌપ્રથમ 'મૂળભૂત અધિકારો' ની માંગ કરી હતી ?
✔ કરાચી
7. 'ભારતીય સ્વાંતત્ર્ય ધારો' કોને પસાર કર્યો ?
✔ બ્રિટિશ પાર્લામેન્ટ
8. રાજ્યોના વહીવટી કાર્યો કોના નામથી થાય છે ?
✔ રાજ્યપાલ
9. ગુજરાત રાજ્ય અલગ થયું ત્યારે સૌપ્રથમ સચિવાલય ક્યાં બનાવ્યું હતું ?
✔ આંબાવાડી
10. પંચાયતોના હિસાબનું ઓડિટ કયા અધિનિયમ હેઠળ થાય છે ?
✔ ગુજરાત લોકલ ફંડ ઓડિટ અધિનિયમ-1963
11. ગ્રામ પંચાયતના દફ્તરો કોના હવાલે રાખવામાં આવે છે ?
✔ ગ્રામ પંચાયત મંત્રી
12. જિલ્લા પંચાયતો કયા અધિનિયમ હેઠળ કર્યો કરે છે ?
✔ ગુજરાત પંચાયત અધિનિયમ ,1993
13. તાલુકા પંચાયતની પ્રથમ બેઠકની તારીખ કોણ નક્કી કરે છે ?
✔ જિલ્લા વિકાસ અધિકારી
14. ભારતીય બંધારણનો અંતરાત્મા કોને ગણવામા આવે છે ?
✔ મૂળભૂત સિદ્ધાંતો
15. ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજવાનો નિર્ણય કોણ કરે છે ?
✔ રાજ્ય સરકાર
16. ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ...........
✔ રાજકીય અધિકાર છે.
17. આપના બંધારણમાં કુલ કેટલા પ્રકારની રિટનો ઉલ્લેખ છે ?
✔ 5
18. સોલિસિટર જનરલ શુ છે ?
✔ સરકાર પક્ષે કાનૂની સલાહકાર
19. ભારત સંઘમાં એક નવું રાજ્ય ઉમેરવાનું થાય ત્યારે કયા પરિશિષ્ટમાં સુધારો કરવો પડે ?
✔ પહેલા
20. લોકસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે ?
✔ સ્પીકર
21. વિરોધપક્ષના નેતાને લોકસભાના કયા હોદ્દાની સમકક્ષ ગણવામાં આવે છે ?
✔ કેબિનેટ મંત્રી
22. ભારત સ્વતંત્ર થયા પછી દર પાંચ વર્ષે યોજાયેલી લોકસભાની ચૂંટણીઓમાં સહુથી પહેલી મધ્યસત્ર ચૂંટણી કયા વર્ષમાં થઈ હતી ?
✔ 1971
23. ભારતનું ચૂંટણી પંચ કોના નિયંત્રણ હેઠળ કામ કરે છે ?
✔ સ્વતંત્ર છે.
24. ગુજરાતમાં સૌપ્રથમ લોકાયુક્તનો કાયદો ક્યારે તૈયાર થયો ?
✔ ઇ.સ. 1986
25. લોકસભા અને વિધાનસભાઓની બેઠકોનું સીમાંકન કરવા માટે સીમાંકન પંચની રચના કયા વર્ષમાં કરવામાં આવી ?
✔ 2002 માં
26. રાષ્ટ્રપતિ પદ ખાલી હોય તે પદ ઉપર ઉપરાષ્ટ્રપતિ ક્યાં સુધી રહી શકે છે ?
✔ 6 માસ
27. ભરતમાં ' રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ ' ની રચના કયા વર્ષે કરવામાં આવી ?
✔ 1993
28. બંધારણનું અર્થઘટન કરવાની આખરી સત્તા કોની છે ?
✔ સર્વોચ્ચ અદાલત
29. 'મેન્ડેમસની રીટ' એટલે ?
✔ પરમાદેશ
30. અંગ્રેજી ભાષાને કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કડીરૂપ ભાષાનું સ્થાન બંધારણના કયા અનુચ્છેદથી મળેલ છે ?
✔ 345
31. ભારતની બંધારણ સભામાં અનુસૂચિત જાતિના કેટલા સભ્યો હતા ?
✔ 30
32. કમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ.........
✔ બંધારણીય પદ ધરાવે છે.
33. CAG ક્યારે સેવા નિવૃત્ત થાય છે ?
✔ 65 વર્ષે
34. રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા બંધારણના કયા અનુચ્છેદ મુજબ કરવામાં આવે છે ?
✔ 155
35. 'પંચાયતી રાજ' પ્રણાલી કયા સિદ્ધાંત પર આધારિત છે ?
✔ સત્તાના વિકેન્દ્રીકરણ
૧) ભારતની હાઇકોટઁના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધિશ કોન ?........લીલા શેઠ
(૨) બંધારણની કઈ કલમ સસંદને બંધારનણમાં સુધારો કરવાની સત્તા આપે છે?.......... 368
(૩) પાણીનાં ટીપાં ક્યા કારણસર ગોળ હોય છે?.......... પ્રુષ્થ્તાણ
(૪) ધોવાના સોડાનું રાસાયણીક નામ શું છે?........ સોડિયમ કાર્બોનેટ
(૫) અવાજ ક્યા એકમમાં મપાય છે?.......... ડેસિબલ
(૬) રુધિર જામી જવાની ક્રિયા માટે કયું ખનિજ દ્રવ્ય જરૂરી છે?........ કેલ્સિયમ
(૭) બુધને કેટલા ઉપગ્રહ છે?.......... 0
(૮) બંધારણના ક્યા આર્ટીકલ અનુસાર હિન્દી ભારતની રાષ્ટ્રભાષા છે?.......... 343
(૯) વનસ્પતિનો લીલો રંગ શાને આભારી છે?....... ક્લોરોફિલ
(૧૦) ગિરનાર પર્વતનું પૌરાણિક નામ શું હતું?........... રૈવતક
(૧૧) ચુંટ્ણી કમિશનની રચના માટે બંધારણના ક્યા આર્ટીકલમાં જોગવાઈ કરવામાં આવી છે?...... 342
(૧૨) હેમચંદ્રાચાર્યનું મૂળ નામ શું હતું?........ ચાંગદેવ
(૧૩) ભવનાથનો મેળો ક્યારે ભરાય છે?........ શિવરાત્રી પર
(૧૪) ગુજરાતનું કયું શહેર પુસ્તકોની નગરી તરીકે ઓળખાય છે?....... નવસારી
(૧૫) વડોદરા રાજ્યના છેલ્લા રાજવી કોણ હતા ?.......... પ્રતાપસિંહ ગાયકવાડ
(૧૬) ગ્રામ પંચાયતોની ચુટણી કરાવવાનો નિણઁય કોણ કરે છે ?........... રાજ્યા સરકાર
(૧૭) ઓપ્ટિકલ ફાઇબર કેબલ શાના માટે વપરાય છે ?..........સંદેશવ્યવહાર
(૧૮) સબસોનિક અને સુપરસોનિક શબ્દો શેના માટે વપરાય છે ?...........અવાજની ગતિ
(૧૯) ‘તેજાબી વરસાદ’ ની ઘટના માટે ક્યો વાયુ કારણભૂત હોય છે ?............સલ્ફર ડાયોક્સાઇડ
(૨૦) ભારતના બંધારણમાં મુળભૂત હક્કો તેના ક્યા અનુછેદ ક્ર્માંકમાં સમાવિસ્ટ છે ?........ 14
(૨૧) અલિયાબેટ કઈ નદીમાં સ્થિત છે ?........નર્મદા
(૨૨) ભારતીય બંધારન અનુસાર મૂળભૂત અધિકારોનું સંરક્ષણ કોણ ?.......ન્યાયપાલિકા
(૨૩) ભરતની બંધારણ સભાના સલાહ્કાર કોણ હતા ?.........બી.એન.રાવ
(૨૪) વરસાદ માપવા માટે વપરાતુ સાધન ......... ઉડોમીટર
(૨૫) વૃક્ષનું આયુષ્ય શેના પરથી માપવામાં આવે છે ?........વૃક્ષના થડમાં પડેલ વર્તુળ આકાર વલયોથી
(૨૬) ગુજરાતમાં સૌથી વધુ ઔધોગિક એકમો ધરાવતી ઔધોગિક વસાહત કઈ છે?...અંકલેશ્વર ઔધોગિક વસાહત
(૨૭) સિલિકોન શેમાંથી પ્રચુર માત્રમાં મળી આવે છે ?........રેતી
(૨૮) દરિયાકાંઠાની વનસ્પતિ ‘ મેંગ્રુવ્સ ‘ નું ગુજરાતી પર્યાયવાચી નામ છે......... ચેર
(૨૯) ગુજરાત્માં ‘ પરમાણુ વીજમથક ‘ ની યોજના ક્યા સ્થળે આકાર લઇ રહી છે ?..... મીઠી વીરડી – જસાપર
(૩૦) ગુજરાતને કેટલા એગ્રો-ક્લાયમેંટ જ્હોનમાં વહેંચવામાં આવ્યું છે ? …….. આઠ
(૩૧) ‘વરલી’ એ કઈ કળા છે… ચિત્ર
(૩૨) ‘ધમાલ’ ન્રુત્યા એ કોની ખાસિયત છે? સીદી
(૩૩) ધોળાવીરામાંથી પ્રાપ્ત થયેલ સીલ શેનાં બનેલા છે ?...... પકવેલી માટી
(૩૪) કમ્પ્યુટરમાં વપરાતી આઈસી ચી
પ્સ શાની બનેલી હોય છે ?......સિલિકોન
(૩૫) ‘પેનલ્ટી કીક’ શબ્દ કઈ રમતમાં વપરાય છે ?........ફુટ્બોલ
(૩૬) ‘ઈરડા’ એ ક્યાં ક્ષેત્રનું નિયમન કરે છે ?......... વિમાં
(૩૭) ભારતમાં કટૉકટી જાહેર થઈ ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી નીચેનામાંથી કોણ હતાં? …….શ્રી બાબુભાઈ પટેલ
(૩૮) પંચાયત રાજનું અસ્તિત્વ કઈ કમિટીના અહેવાલ બાદ આવ્યું ?......... બળવંતરાય મહેતા
(૩૯) બંધારણના ક્યા અનુછેદમાં પંચાયતની જોગવાઈ કરાઈ છે ?....... 243
(૪૦) ભારતના સર્વોકચ્ચ અદાલતના સૌપ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ કોણ હતા?...... શ્રી હરિલાલ કણિયા
(૪૧) ગ્રામ પંચાયતની મુદત કેટલા વર્ષની હોય છે ?......... પાંચ
(૪૨) મહાગુજરાત આંદોલનના પ્રણેતા કોણ હતા ?........ શ્રી ઈંદુલાલ યગ્નિક
(૪૩) ગુજરાત રાજ્યની સ્થપ્ના પછી સર્વપ્રથમ વિધાંસભા અધ્યક્ષપદે ક્યા મહાનુભાવ હતા ?...... શ્રી કલ્યાણજી મહેતા
(૪૪) “સુરક્શિત મત્રુત્વ દિવસ “ કોની સ્મૃતિમાં ઉજવાય છે ?....... કસ્તુરબા ગાંધી
(૪૫) રોજગારવાંછુ ઉમેદવારોને રોજગારી પ્રાપ્તિ માટે નીચેના માથી કઈ વેબસાઇટ વધુ ઉપયોગી ગણાય છે ?..... ઓઝસ
(૪૬) સુર્યથી સૌથી નજીક ગ્રહ ક્યો છે ?..........બુધ
(૪૭) વીટામિન ‘ એ’ ની ઊણપથી શરીરના ક્યા અંગને નુકસાન થાય છે?.......... આંખ
(૪૮) ગુજરાતમાં “ બારડોલી સત્યાગ્રહ “ સાથે કોનું નામ જોડાયેલું છે?.........સરદાર પટેલ
(૪૯) સ્વતંત્રતા ચળવળ વખતે “ ચલો દિલ્લીનો “ નારો કોણે આપ્યો હતો ?........ નેતાજી સુભાષચંદ્ર બૉઝ
(૫૦) અફિણની ખેતી ક્યાં થાય છે ?............ઉત્તરપ્રદેશ
(૫૧) “વંદે માતરમ “ ના રચયિતા કોણ ?.......... બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
(૫૨) રસીકરણની શોધ કોણે કરી ?........... એડવર્ડ જેનર
(૫૩) સિનેગોગ ક્યા ધર્મનું પ્રાર્થના સ્થળ છે ?.......... યહુદી
(૫૪) એક મિલિયન એટલે શું થાય ?......... દસ લાખ
(૫૫) રશિયાએ છોડેલા પ્રથમ અવકાશયાનનું નામ શું હતું ? સ્પુટનિક
(૫૬) બાંગ્લાદેશના પ્રથમ પ્રમુખ કોણ હતા ?......... શેખ મુજિબૂર રહેમાન
(૫૭) પાણી કેટલા ડિગ્રી સેન્ટિગ્રેડ પર ઉકળે છે ?....... 100
(૫૮) પૃથ્વીના ઉપગ્રહનું નામ આપો....... ચંદ્ર
(૫૯) ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા ?........... સુચેતા કૃપલાણી
(૬૦) તિરૂવઅનંતપુરમ્ નું જૂનું નામ શુ^ હતું ?........... ત્રિવેન્દ્રમ
(૬૧) “સ્નેહરશ્મિ “ કયા લેખક્નું ઉપનામ છે ?.......... ઝિણાભાઈ દેસાઈ
(૬૨) મધ્ય પ્રદેશની રાજધાની કઈ છે ?..........ભોપાલ
(૬૩) બુલંદ દરવાજાની ઇમારત ક્યાં આવી ?........ ફતેહપુર સિક્રિ
(૬૪) સુર્યપ્રકાશને પ્રુથ્વી પર પહોંચતા આશરે કેટલો સમય લાગે છે ?......... 8 મિનિટ
(૬૫) વિશ્વ સ્તરે 5મી જુન ક્યા દિવસ તરીકે જાણીતો છે ?........... પર્યાવરણ દિવસ
(૬૬) બુદ્ધિશાળી પ્રાણી કોણ ગણાય છે ?.......... વ્હેલ માછલી
(૬૭) વરસનો લાંબામાં લાંબો દિવસ ક્યો છે ?........... 21 જૂન
(૬૮) ભારત્માં ઉજવાતો ‘રાષ્ટીય યુવા દિન ‘ ક્યા મહાપુરુષનાં જન્મ દિવસ છે ?........ સ્વામી વિવેકાનંદ
(૬૯) નીચેના પૈકી કૈ નદી વિશ્વની સૌથી લાંબી નદી ગણાય છે ?......... નાઇલ
(૭૦) વિશ્વ સમુદાય ‘આંતરરાષ્ટીય માત્રુભાષા દિવસ’ ની ઉજવણી કરે છે, તે દિવસ. ......... 21 ફેબ્રુઆરી
(૭૧) વિશ્વ વનદિન ક્યારે ઉજવવામાં આવે છે?..........21 માર્ચ
(૭૨) સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નેર જનરલ હતા........ સી. રાજગોપાલાચારી
(૭૩) ભારતની ‘જંગલ સંપદા સંસોધન’ ની સૌ પ્રથમ સંસ્થા ક્યા આવેલી છે?...... દહેરાદૂન
(૭૪) ‘જય જય ગરવી ગુજરાત....’ ની પંક્તિના સર્જક મહાનુભાવ છે ?....... કવિ નર્મદ
(૭૫) અમદાવાદ મ્યુનિસિપલટીનાં સર્વપ્રથમ મહિલા સભાપદ હતાં........ વિદ્યાગોરી ર. નીલકંઠ
(૭૬) વેળાવદરનું અભ્યારણ્ય ક્યા વન્યપ્રાણી માટેનું અભ્યારણ છે?......... કાળિયાર
(૭૭) ‘હોર્સ પાવર ‘નીચેના પૈકી શાનો એકમ છે... કાર્ય
(૭૮) માનવશરીરમાં લોહીનું શુદ્ધિકરણ કરનારું અંગ છે?....... ફેફસા
(૭૯) દુનિયાનો સૌથી મોટો દ્વિપકલ્પ છે?......... ભારત
(૮૦) પારસીઓ ઇરાનથી નીકળીને સૌ પ્રથમ ગુજરાતના ક્યા બંદરે ઉતર્યા ?............ સંજાણ
(૮૧) સંત બેલડી ‘જેસલ- તોરલ’ ની સમાધિ ક્યા નગરમાં આવેલી છે ?.......... અંજાર
(૮૨) કેન્દ્રશાસિત પ્રદેશઓમાં કોના દ્વારા વહિવટ થાય છે. == રાષ્ટ્રપ્રમુખ
(૮૩) મુલ્લા પેરિયાર ડેમ સંદર્ભે કઈ બાબત સાચી છે . == ૧૧૬ વર્ષ જુનો છે
(૮૪) સરકાર દ્વારા પૂરી પડાતી એમ્બ્યુલન્શ સેવા ની ગાડી પર કયું લખાણ જોવા મળતું નથી. == enri
(૮૫) ગુજરાતમાં સામાન્ય રીતે સહુથી વધુ ઠંડિ કયાં પડે છે. == નલિયા
(૮૬) રણના ઊંચા ભાગને શું કહે છે. == લુણાસરી
(૮૭) ભારતમાં બ્રિટિશ શાસનકાળ દરમિયાન લોર્ડ ક્લાઇવે દાખલ કરેલી દ્વિમુખી શાસનપદ્ધતિ કોણે બંધ કરી. == લોર્ડ હેસ્ટિંગ્સ
(૮૮) પેરિસના એફિલ ટાવર ની ઊંચાઇ કેટલી છે. == ૩૨૫ મીટર
(૮૯) મીટિઅરોલજિ શાસ્ત્ર ઍ .. હવમાન ના લક્ષણૉ , ફેરફાર નો અભ્યાસ કરતુ શાસ્ત્ર છે
(૯૦) રાજ્યસભાના ૧\૩ સભ્યો.... દર ૨ વષઁ નિવ્રુત થાય છે
(૯૧) રેડિયો ઍકટીવિટી પ્રમાણિત ઍકમ.... ક્યૂરિ
(૯૨) ગુજરાતમા
સહુથી વધારે વરસાદ ક્યાં થાય છે..... કપરાડા તાલુકો : વલસાડ
(૯૩) ગુજરાતના ભોગોલિક વિસ્તારનું કદ......... આશરે ૨ લાખ ચોરસ કિલોમીટર છે
(૯૪) ગુજરાતમા કઈ જગ્યાએ લીલા રંગનો આરસ મળી આવેલ છે........ છુછાપુરા - જિલ્લો : કચ્છ
(૯૫) ખોડિદાસ પરમાર એ કઈ કલાના સાધક છે. ....... ચિત્ર
(૯૬) ધંધાના બંધારણની દ્રષટી એ અમુલ ડેરી શું ગણાય ?........સહકારી ફેડરેશન
(૯૭) વિશ્વનાથ આનંદ પછી ભારતમાં ચેસ ગ્રાંન્ડ માસ્ટર કોન બ્ન્યું ?........ કોનેરુ હમ્પી
(૯૮) ભારતના કયા રજ્યામાં દર વષે ગ્રામીણ ઓલ્મ્પિક યોજાય છે ?....... પંજાબ
(૯૯) રૂપેશ શાહનું નામ કઈ રમત સાથે જોડાયેલું છે. ......... બિલિયડઁ અને સ્નુકર
(૧૦૦) તોલ- માપના ત્રાજવાં – કાંટા માટે કયું જાણીતું છે ?.......
સાવરકુંદડલા
(૧૦૧) ભારતમાં પ્રથમ જ્ઞાનપીઠ એવોડઁ વિજેતા મહિલા કોણ ?........આશાપૂણાઁ દેવી
(૧૦૨) ૭ સમુદ્રોને તરીને પાર કરનાર વિશ્વની પ્રથમ મહિલા કોણ ?..........બુલા ચૌધરી
(૧૦૩) ઠુમરીના પ્રસિદ્ધ ભારતીય કલાકારો એટલે...... સિદ્ધેશ્વ્રરી દેવિ અને ગિરિજા દેવિ
(૧૦૪) શ્રીમતી એની બેસન્ટ કઈ સંસ્થા સાથે સંકળાયેલ છે ?.........થિયોસોફિકલ સોસાયટી
(૧૦૫) ભારતીય સૈન્યામાં જોડાનાર પ્રથમ મહિલા કોણ ?.........પ્રિયા ઝિન્ગાન
(૧૦૬) ભારતીય સેનાની ત્રણેય પાંખોના સર્વોચ્ચ વડા કોણ છે?............ રાષ્ટ્રપતી
✍ભરવાડ સ્ત્રી-પુરુષ ઢોલના તાલે ઠેકડા મારી સામસામા રમે છે તે નૃત્ય:-હુડા
✍ બળિયા દેવ ને રીઝવવા માટે કયું નૃત્ય કરવામાં આવે છે:-કાકડા નૃત્ય
✍ કવિ નર્મદને "અર્વાચીનોમાં આદ્ય'' એવું કહીને કોણે બિરદાવ્યા છે:-ક. મા. મુનશી
✍ કવિ નર્મદને "આજીવન યોદ્ધો" કહેનાર:-વિશ્વનાથ ભટ્ટ
✍ગુજરાતી સાહિત્યમાં "આદિ વિવેચક"તરીકે કોણે નામના મેળવી છે:-નવલરામ
✍રવિન્દ્ર નાથ ટાગોરે આનંદશંકર ધ્રુવ ને કયું બિરુદ આપ્યું હતું:-ઉત્તમ વ્યવહારજ્ઞ
✍જે રચનામાં કોઈ મહાન ઐતિહાસિક વ્યક્તિનું ચરિત્ર આલેખાયું હોય તેને શું કહે છે:-પ્રબન્ધ
✍લાકડીના બે દંડા વડે રમાતો રાસ:-લકુટા રાસ
✍કચ્છી ભીતચિત્રો ને ક્યાં નામે ઓળખાય છે:-કમાંગરી શૈલી
✍ગુજરાત માં કયું લોકનૃત્ય કરતી વખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે:-ટિપ્પણી
1.હાલમાં ઓક્સફર્ડ ડિક્ષનરીએ વર્ષ ૨૦૧૭ના ખાસ હિન્દી શબ્દ તરીકે કયા શબ્દને સ્થાન આપ્યું છે - આધાર
2.નીચેનામાંથી ફ્લોટિંગ માર્કેટ મેળવનાર ભારતનું પ્રથમ મેટ્રો શહેર કયું બની ગયું છે ? - કોલકાતા
3.હાલમાં સમગ્ર રાજ્યમાં દલિત નાગરિકોના કલ્યાણ માટે ક્યા રાજ્યની સરકારે મહાત્મા ગાંધી સરબત વિકાસ યોજના શરૂ કરી છે ? - પંજાબ
4.ક્યા રાજ્યમાં 6517 કરોડ રૂપિયાની કિંમતના સાત રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કરવામાં આવેલ છે ? - ઉત્તર પ્રદેશ
5.હરિયાણા રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી કોણ છે ? - મનોહરલાલ ખટ્ટર
6.ભારત - ___ની વાઘા બોર્ડર પર બીટિંગ રીટ્રીટ સેરેમની નિયમીત પણે યોજાય છે. - પાકિસ્તાન
7.ભારતનું સંવિધાન ક્યારે સ્વીકારવામાં આવેલ ? - 26 જાન્યુઆરી 1950
8.ગુજરાતમાં અતિ વિનાશકારી ભૂકંપ ક્યારે આવેલ ? - 26 જાન્યુઆરી 2001
9.શીતળાની રસીની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા ? - એડવર્ડ જેનર
10.કવિ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલનું ઉપનામ શું છે ? - કલાપી
11.કવિ કલાપી જન્મે ક્યાંના ? - લાઠી
12.તાજેતરમાં કઈ ભાષા સાથે સંકળાયેલા ફિલ્મોના અનુભવી અભિનેત્રી સુપ્રિયા દેવીનું ૮૫ વર્ષની વયે અવસાન થયેલ છે ? - બંગાળી
13.કઈ રાજ્ય સરકારે તાજેતરમાં જનરલ સ્ટોર્સ પર તમાકુ વેચવા પર પ્રતિબંધ મુકેલ છે ? - મહારાષ્ટ્ર
14.ભારત –આસિયાન મૈત્રી પાર્કનું ઉદ્ઘાટન કઈ જગ્યાએ કરવામાં આવ્યું છે ? નવી દિલ્લી
15.ભારતીય ચૂંટણી આયોગની સ્થાપના કઈ તારીખે થઇ હતી ? - ૨૫ જાન્યુઆરી ૧૯૫૦
16.હાલમાં હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી કોણ છે ? - જયરામ ઠાકુર
17.૨૬ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ ભારતનો કેટલામો પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવ્યો ? - ૬૯ મો
18.ગુજરાતમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કઈ જગ્યાએ કરવામાં આવી ? - મહેસાણા
19.પ્રજાસત્તાક દિવસ ૨૦૧૮ ના રોજ પ્રથમ વાર વાયુસેનાના કયા કમાન્ડરને અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા ? - શહીદ કમાન્ડો જે.પી.નિરાલા
20.તાજેતરમાં કયા ક્રિકેટરને પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરાયા છે ? - મહેન્દ્રસિંહ ધોની
0 comments: